Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 371
________________ શબ્દ એક સંજીવની છે શબ્દની સંજીવની શક્તિ અને સંહારક શક્તિનો શબ્દોમાં સિંહને કહેવા લાગ્યા : “સિંહ ! તું તો વનનો આપણને અવારનવાર પરિચય થતો રહે છે. શબ્દ દ્વારા રાજા છે. તારું મૃત્યુ અવશ્ય પીડાકારક છે. મને લાગે છે ચંદન જેવો શીતળ લેપ થયો હોય એવું બને છે; તો, કે તને મૃત્યુની પીડા નથી પણ આવા મોટા ગજાના શબ્દ શ્રવણ થતાં વેંત હૃદયમાં ઘણના ઘા પડતા હોય વનરાજનું મૃત્યુ શસ્ત્ર વગરના એક મનુષ્યના હાથે થાય તેવું પણ અનુભવાય ! આ બાબતમાં જૂના અને નવાં છે તેમાં તને નામોશી લાગે છે, પરાભવ લાગે છે. આ ઉદાહરણો મળે છે. આવો એક પ્રસંગ મને સ્પર્શી ગયો હારનું તને દુઃખ છે.' છે તે અહીં જણાવું છું : આટલું સાંભળતાં વેત, આ જંગલમાં મને સમજનાર શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પૂર્વભવો કોઈ છે તેવું જણાતાં, સિંહમાં ગમગીનીનું પૂર ઓસરવા પૈકીના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવની આ વાત છે. લાગ્યું ! બેચેની ઓછી થઈ. સારથીએ આગળ કહ્યું : એક જંગલમાં સિંહની રંજાડથી લોકો ખૂબ પરેશાન છે. પણ તે વનરાજ ! તારું મૃત્યુ તો ધન્ય છે. જેમ તું હતા. પશુઓનું અને માણસોનું મારણ કરતો આ સિંહ વનનો રાજા છે તેમ તને મારનાર પણ પૃથ્વીનો મહારાજા કોઈનાથી પણ કાબૂમાં આવતો ન હતો. તે એવો તો છે; ત્રણ ખંડનો માલિક છે. એના હાથનો સ્પર્શ પણ જોરાવર હતો કે કોઈ એને મહાત કરી શકતું ન હતું. નસીબવંતને જ થાય ! તારા અજંપાને તું દૂર કર અને લોકોએ વાસુદેવને ફરિયાદ કરી. “આ ત્રાસથી અમને સુખેથી પરલોકે પ્રયાણ કર.” બચાવો.' સ્નેહભાવ સાથેના આટલા શબ્દોથી સિંહના મન વાસુદેવ રથ પર સવાર થઈ એ જંગલમાં ગયા. ઉપર જાણે ચંદનનો શીતળ લેપ થયો. સિંહ સ્વસ્થ થયો સિંહને દુરથી જોયો. ત્રણ ખંડના માલિક, અડધા ચક્રવર્તી અને તેનો આત્મા આ કલેવરને છોડી પરલોકની વાટે વાસુદેવે સીધો જ સિંહનો મુકાબલો કર્યો. સિંહ સામનો સંચરી ગયો ! કરવા તરાપ મારે તે પહેલા વાસુદેવે સિંહને ઝડપી લીધો. સારથીના શબ્દોએ મરણાસન્ન અવસ્થામાં તરફડતા બે હાથે એને મોંના જડબામાંથી ઝાલીને બે ભાગ કર્યા! પ્રાણીને શાન્તિનું દાન કર્યું. મનનો ઉચાટ શમ્યો. વેદના આંખના પલકારામાં કામ પૂરું થયું સમજી વાસુદેવ રથમાં તો હતી જ પણ આવી કક્ષાના જીવન માટે શરીરની વિરાજમાન થયા. રથનો સારથી આ ઘટના નિહાળી વેદના કોઈ હિસાબમાં નથી હોતી. સ્વમાન અને શૌર્ય રહ્યો હતો. તેણે જોયું કે વાસુદેવે આવા જંગી – જંગમ લજવાય તેની તેને પીડા હોય છે, ચચરાટ હોય છે. આવે શૌર્યમુર્તિ સિંહને આમ ફાડીને મોતને ઘાટ ઉતાર્યો છે સમયે, થોડા જ સ્નેહભર્યા શબ્દો ખૂબ કામયાબ પુરવાર પણ સિંહના પ્રાણ હજી ગયા નથી. આંખો વિકરાળ થાય છે. કોઈ નબળી સ્થિતિમાં હોય તેને નબળા શબ્દો દેખાય છે. સાથે-સાથે તેનામાં દીનતા અને લાચારી પણ ક્યારે પણ ન કહેવા. જેવું કહેવાથી દુ:ખતામાં ઠેસ'ની ડોકાય છે. જેમ વેદનામાં ઉમેરો કરે છે. એના કરતાં તો મૌન રહેવું આવી સ્થિતિ જોઈ સારથીને દયા આવી. સારું.) સુંદર શબ્દની શક્તિ શબ્દ દ્વારા વર્ણવી ન શકાય સ્નેહભીનું હૃદય સાંત્વન આપવા તત્પર થયું. રથમાંથી તેવી છે. આપણે આપણી જીભને સુંદર શબ્દોથી નીચે ઉતરી સિંહ પાસે આવી, કરુણાથી છલકાતા શણગારીએ. ૩૨૪: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382