________________
ઉત્તર - તમારો પ્રશ્ન ઘણો સમજપૂર્વકનો છે. યથામતિ ખુલાસો કરીશ. આ વાત ખૂબ જ ઉત્તમ રીતે કલિકાલ સર્વજ્ઞ, યોગશાસ્ત્ર સ્વોપજ્ઞવૃત્તિમાં સરળ રીતે સમજાવી છે. આ વ્રત, છઠ્ઠા દિક્પરિમાણ વ્રતના સંક્ષેપરૂપ
જિજ્ઞાસા છે. બાહ્ય તપમાં જે “સંલીનતા” નામનું તપ આવે છે; તેના ત્રણ ભેદ છે – મનઃ સંલીનતા, વચન સંલીનતા અને કાય સંલીનતા. તેની આચરણાસ્વરૂપ આ વ્રત છે. ઓછામાં ઓછું એક પ્રહર (આજની ભાષામાં ત્રણ કલાક) સુધી એક ઓરડામાં સ્વાધ્યાય અથવા ધ્યાન માટે બેસે; એ દરમિયાન ત્યાંથી ઊભા નહીં થવાનું, અવાજ દેરાસરમાં પંડિત વીરવિજયજી રચિત સ્નાત્ર-પૂજા ભણાવાય કરીને બીજાને જાણ પણ નહીં કરવાની કે - “હું અહીં છે. છે. એની રચના રસાળ છે, રોચક છે, રોમાંચક પણ છે. એ રીતે મૌનમાં રહેવાનું તે વચન સંલીનતા. ઊભા ન
એમાંના શબ્દો એટલી ઝડપથી ગવાતા-બોલાતા હોય છે થઈએ એ કાય સંલીનતા; સ્વાધ્યાય સિવાય અન્ય કાંઈ
કે એની શુભ – અસર ચારે તરફ ફેલાય તે પહેલાં તો વિચાર નહીં કરવાના તે મનઃ સંલીનતાસ્વરૂપ તપ પણ
એ શબ્દો કુદાવી દેવામાં આવે છે !
વળી તેમાં પ્રાકૃતભાષાબદ્ધ ત્રણેક ગાથાઓ આવે છે. થાય છે. આ રીતે, મન વચન કાયાના યોગથી સ્થિરતાનો
જેવી કે: અભ્યાસ વધે છે. મૂળ શબ્દમાં જ આ અર્થ છે : દેશ અને
मचकुंद चंप मालफू, અવકાશ – તત્સંબંધી વ્રત. દેશ એટલે અલ્પ, થોડી;
कमलाफ पुप्फ पंचवण्णा; અવકાશ એટલે જગ્યા. થોડી જગ્યામાં બેસવાનું વ્રત.
जगनाह - न्हवण समये, આટલું તમે સમજશો તો તમને પખી અતિચારમાં દશમા
देवा कुसुमांजलिं दिति. વ્રતના અતિચાર તરત સમજાશે.
કાંકરો નાંખી, સાદ કરીને આપણાપણું જણાવ્યું.” કુસુમાંજલિની આ ગાથામાં ફૂલોની વાત હોય તેવું લાગે
મૂળે આ વાત વંદિત્તા સુત્રમાં આવે છે. એમાં છે. આપ અમને આ ગાથા સમજાવો ને ! સમજીને ગાઈએ પુરાહ્ન શબ્દ છે તેમાં પુદ્ગલ એટલે ઢેકું = કાંકરો, આ અર્થનો ખ્યાલ કરજે. વળી એ સમજતાં, હાલ પ્રચલિત
- પમાય ! અને એ આનંદથી ક્યારેક તે અમૃતક્રિયા પણ બની માન્યતા, દશ સંખ્યાનો મેળ કરવા માટે “આઠ સામાયિક
શકે!
ઉત્તર - તમારી ઉત્કંઠા મારે માટે પણ ભાવતાં અને બે પ્રતિક્રમણ” એમ કરવામાં આવે છે. આ કારણમાં એક વાત એમ પણ લાગે છે-પુરુષો પોષ વ્રત કરે ત્યારે
ભોજનની ગરજ સારનાર બની રહેશે! ગાથાનો અર્થ જરૂર
સમજાવું, પણ મારે મન તો કુસુમાંજલિ શબ્દનો જ ખૂબ બાળકો પણ ઉપાશ્રયમાં રહે, વિરતિથી ટેવાય તે માટે
મહિમા છે ! તમે ધ્યાનથી જોજો; લગભગ સત્તર વખત તેઓને સાનુકૂળ રહે તેવું એકાસણાપૂર્વક, આઠ સામાયિક
કસમજલિ શબ્દ આવે છે ! પ્રભુજીને અભિષેક કરતાં પહેલાં અને બે પ્રતિક્રમણ કરાવતાં હશે એમ લાગે છે. બાળ જીવો
વારંવાર વધાવવાના હોય છે. વંદન-પૂજન-સત્કાર-સન્માન. માટે જેનો પ્રારંભ થયો તે પછી બધા માટે દેશાવકાશિક
પુષ્પોથી સત્કારવાનું, આવકારવાનું... પ્રભુજીને જોયાનો વ્રત બની રહ્યું, એમ મને લાગ્યું છે.
હર્ષ પ્રગટ કરવાનું ઉત્તમ ઉપકરણ છે. આમંત્રિતનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવાની આપણી પ્રથા પ્રચલિત
અહીં કુસુમાંજલિ એટલે પુષ્પો જ જોઈએ. તેને વિકલ્પમાં ચોખાથી ચલાવવામાં આવે છે પણ તે અવિધિ
૩૧૪: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org