________________
જુઓ! જુઓ! જેનો કેવા નીતિધારી!
નાનું એવું ખોબા જેવડું સાઠંબા ગામ! જેવું ગામ તેવું ઘરાક ક્યાંક ગલીમાં વળી ગયા હશે. ન મળ્યા. બજા૨!
પાછા દુકાને આવી મગનભાઈ કહે, “અડધો આનો જૈનોના ઘર ખરાં, પણ ઘણાં નહીં. જૈનોના ઘર ઘરમાં અનીતિનો આવી ગયો! આજે આયંબિલ!'દીકરા વિનાના એટલે કે મહાજન વિનાના ગામને લોકો ગામ જગજીવનને કહે, “ ધ્યાનમાં રાખજે અને એ ઘરાક મળે નહીં પણ ગામડું કહેતા. જોકે સાઠંબા ગામમાં મહાજનના કે તરત જ એને અડધો આનો પાછો આપી દે છે. ' વીસેક ઘર તો હતાં જ.
બીજે દિવસે તપાસ કરી. એ ઘરાક મળ્યા નહીં. આજે મહાજન જે ધંધો કરે તે તેમના નામને શોભે તેવો જ પણ આયંબિલ! ત્રીજો દિવસ. ઘરાકનો પત્તો ન મળ્યો. હોય, કાપડ, કરિયાણું, સોના-ચાંદી, હીરા-મોતી જેવા ત્રીજું આયંબિલ! વ્યાપાર મહાજનની શોભા છે.
સાંજ પડતાં એ ભાઈ બજારમાં થઈને જતા હતા તે સાઠંબા ગામમાં એવી એક કાપડની દુકાન. આગળ દીકરાએ જોયા. ‘બાપા! આ એ ભાઈ જાય!' દુકાન અને પાછળ ઘર. ઘરની પાછળ વાડો અને થોડી મગનભાઈએ સાદ પાડી એમને બોલાવ્યા. એમના ખૂલ્લી જગ્યા. વાડામાં નહાવા બેસવા માટેની જગ્યાએ હાથમાં અડધો આનો મૂક્યો. થયું, ‘હાશ! હવે બોજો ઘંટીનું પડ. ખૂલ્લી જગ્યામાં નાનો એવો બગીચો. જૂઈ, ઉતર્યો.” અનીતિની એક પાઈ પણ ન આવી જાય એવી જાઈ, જાસુદ, ડમરો જેવા નાના છોડ અને આજુબાજુમાં ખેવના! પપૈયા અને કેળ શોભતાં.
આવી કાળજી મહાજનો રાખતા! હૃદયમાં શાસનને સવારના દશ વાગ્યાના સુમાર હતો.
ધર્મરાજાને બિરાજમાન કરવા માટે નીતિનું આવું બાપા મગનભાઈએ નહાવા જવા માટે. નવ વર્ષના સિંહાસન! આવા સિંહાસન પર બિરાજેલા ધર્મરાજા કેવા દીકરા જગજીવનને દુકાન સંભાળવા બેસાડ્યો. કહ્યું, શોભાયમાન બની રહે! મગનભાઈની ધર્મપ્રીતિનો પ્રસંગ ‘બેસજે. કોઈ ઘરાક આવે તો કાપડ બતાવજે. હું આ યાદગાર અને પ્રેરણાભર્યો છે.. આવ્યો!'પુરુષને નહાતા શી વાર?
સાઠંબા ગામમાં જિનમંદિર નહીં. પ્રભુના દર્શન વિના મગનભાઈ વાડા તરફ વળ્યા ને એક ઘરાક આવ્યો. ચેન ન પડે. મગનભાઈને થયું કે પુણ્ય વધારવા માટે કોઈ કાપડ માંગ્યું. જગજીવને બતાવ્યું. ઘરાકે પસંદ કર્યું એ સંકલ્પ કરવો જોઈએ. નિયમ કર્યો: ‘રોજ એકાસણું કરીશ માપી, કાતરથી વેતરીને આપી દીધું. દામ દઈને ઘરાક અને ત્રણ દ્રવ્ય જ વાપરીશ.” ચાલતા થયા એટલામાં મગનભાઈ આવી ગયા. પૂછ્યું, સાચા દિલનો પોકાર તો પ્રભુના દરબારમાં સંભળાય કોઈ ઘરાક આવ્યું હતું?
જ! દેરાસરનું નિર્માણ થયું. શિખર પરની ધજા હા. એક ભાઈ આવ્યા હતા એમણે આ કાપડ મગનભાઈએ ફરકાવી. લીધું.'
આવા સાચા દિલના શ્રાવકો આ કાળના જ છે. આ “શું ભાવ લીધો?’
‘બે આના, *
કોઈ પુરાણ કથા નથી! મગનભાઈના દીકરા અરે! તારી ભલી થાય! દોઢ આનો લેવાનો હતો. જગજીવનભાઈ. એમના દીકરા વાડીભાઈ. અને અરધો આનો વધારે આવ્યો. કેવા હતા એ ભાઈ? જલદી વાડીભાઈના દીકરા સુધીરભાઈ, જે અમદાવાદમાં ગોતી લાવ!”
નામાંકિત ન્યુરોલોજીસ્ટ ડૉકટર છે અને પૂજ્ય સાધુક્ષણભર રહીને કહ્યું, ‘ઊભો રહે. મને જ જવા દે.' સાધ્વીજી મહારાજની સેવા તેઓ ખૂબ જ ભાવ ધરીને પંચીયાભેર અને ખુલ્લા શરીરે મગનભાઈ ઊભી બહુમાનપૂર્વક કરે છે. શુભસંસ્કારના વારસાને તેઓ બજારે દોડ્યા!
શોભાવી રહ્યા છે.
વહીવટઃ ૩૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org