Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 317
________________ સજ્જનો રમતાં બોલે, શિલાલેખ સમાન તે.. રામા, વિ.સં. ૨૦૦૯ની વાત. એટલે હમણાંની વાત પણ કુલચંદ તો મરદ બચ્ચો નીકળ્યો. ‘સજ્જનો રમતાં ગણાય. નામ એમનું ફુલચંદ કાળીદાસ રહેવાનું સારંગપુર બોલે, શિલાલેખ સમાન તે...' સજ્જનનાં વચન તે તળીયાની પોળ- અમદાવાદ, પેઢીનું નામ ફુલચંદ પથ્થરની લકીર.મુહૂર્ત જોવરાવ્યું. પોળમાં તો આનંદની નાનચંદ, ધંધો કાપડનો. દુકાન પાંચકુવા કાપડ મારકીટ, લહેર ફરી વળી. જે સાંભળે તે, “હે હૈ..' – કહે. શું વાત ધંધો સારો ચાલે સંપત્તિ સારી. નદી પાર બંગલો પણ કરો છો. ખરી કરી. આ બાજું નાથાલાલ શેઠે તૈયારીઓ બાંધેલો, જીવ ભદ્રિક, પ્રેમાળ; બાળકો ઉપર બહુ વહાલ. કરવા માંડી. પોળના એકમાત્ર યુવક મંડળને રૂપરેખા ધર્મનો રંગ સારો લાગેલો. પ્રભુ પૂજા, જિનવાણી શ્રવણ; આપી. યુવકોએ બધી જવાબદારી સંભાળી લીધી. આખા સાંજે પ્રતિક્રમણ- આવું બધું રોજિંદા જીવનમાં વણાયેલું અમદાવાદના સમગ્ર શ્રી સંઘોને રીતસર આમંત્રણ જીવ નિરાંતનો અને જીવન એથી પણ વધુ નિરાંતનું. જો પાઠવવામાં આવ્યું. જમવાના સ્થળ તરીકે જાણીતો કે એ જમાનો જ આજની સરખામણીમાં ઘણી શાંતિ અને ભગુભાઇનો વંડો રાખવામાં આવ્યો. સંતોષ વાળો. એ વખતે પોળમાં લોકો ઘરના ઓટલે બેસી સારંગપુર તળીયાની પોળના ઉપાશ્રયમાં ફુલચંદ અને દાતણ-પાણી કરે. સામસામાં બેઠાં હોય, ક્યારેક તો અરધો- ડાહીકાકીને સજોડે ચતુર્થ- બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચારવાની પોણો કલાક માત્ર એમાં જ વીતે. દુનિયાભરની વાતો ત્યાં વિધિનો પ્રારંભ થયો અને આ બાજુ શહેરની પોળોના થાય. ગામ આખાની ખબરની આપ-લે થઇ જાય. અલગ અલગ સંઘના ભાઇ બહેનોનું ભગુભાઇના વડે એકવાર સાંજનું પ્રતિક્રમણ કરવા ફુલચંદ ઉપાશ્રય જમવાનું શરું થયું. ગયા. પચીસ-ત્રીસ શ્રાવકો પ્રતિક્રમણ કરે. મુનિરાજ શ્રી ઘેરથી થાળી લાવવાની અને પંગત માંડીને બેસવાનું. પ્રબોધવિજયજી મહારાજ ત્યાં સ્થિરવાસ. પવિત્ર અને મગસ, ફુલવડી, વાલ અને દાળ ભાત. ફાગણ મહિનો પ્રભાવશાળી સંયમવેશ, પ્રતિક્રમણ પુરું થયું. શ્રાવકોમાં હતો. સવારના નવથી સાંજે સુર્યાસ્ત સુધી લોકો આવતાં એક નાથાભાઇ શેઠ (રતિલાલ નાથાભાઇના પિતાજી)પણ રહ્યાં. કોઇ રોક ટોક વિના ત્રીસથી પાંત્રીસ હજાર માણસ હતા. પોળના શેઠ ગણાય. તેમની ઉંમર પંચાવન સાઠ ધરાઇને જગ્યું. એ જમાનામાં આ ભગુભાઇનો વંડો એ આસપાસની. બીજા પણ લગભગ એ જ વયના. એ બધાંમાં વિશાળ જગ્યા હતી. જ્ઞાતિના નાના-મોટા જમણવાર પણ નાના લાગે તેવા; માંડ ચાલીસ-બેંતાલીસના લાગે એવા અહીં થતાં. પણ નાથાલાલ શેઠ તરફથી રખાયેલ આ. આ ફુલચંદ બીજીવાર પરણેલાં. સ્વભાવે આનંદી તેથી સ્વામિવાત્સલ્યમાં તો લોકોના ટોળે ટોળાં જમવા આવતાં બધાં તેમને બે ઘડી બોલાવે, મજાક મશ્કરી પણ કરે જોઇને લોકો બોલતાં ‘ભગુભાઇનો વંડો, અને આવે તે વાતવાતમાં નાથાલાલ શેઠે ફુલચંદને કહ્યું - અલ્યા જમવા મંડો.” આજે જુના માણસો હજી કહે છે કે બસ, ફલા! જો તું ચોથું વ્રત (બ્રહ્મચર્ય વ્રત) લે તો અમદાવાદ અમદાવાદ શહેર એ વખતે છેલ્લીવાર આમ જળ્યું. અને શહેર જમાડું. કુલચંદે કહ્યું - શેઠ શું કહ્યું? ફરીવાર બોલો તે પણ આવી રીતે-વાત વાતમાં. તેથી એ ઘટના લોકતો! નાથાલાલ શેઠે ફરી કહ્યું. પ્રતિક્રમણ કરનાર બધાના બત્રીસીએ કાયમ જીવતી રહેશે. કાન ત્યાં મંડાયા. કુલચંદે કહ્યું - બધાં સાક્ષી છો ને! બધાએ માત્ર ચાલીસ-બેંતાલીસ વર્ષની વયે એક સંપન્ન શ્રાવકે હા કહી. ફુલચંદ કહે : મેં વ્રત લીધું. તો નાથાલાલ કહે : આમ રમત રમતમાં આવું વ્રત લીધું. લોકો તેની ખૂબ મેં ગામ જમાડ્યું. બીજા બધા ભાઇઓ એ કહ્યું : હાલો પ્રશંસા કરવા લાગ્યા. એમણે વ્રત લીધું એ પ્રશંસાપાત્ર સુબોધવિજયજી મહારાજ પાસે વાત કરો અને મુહૂર્ત કામ થયું તો નાની વાતમાં “શહેર જમાડીશ” એવું બોલેલું જોવરાવો. આ તો બધું અંકે થવા લાગ્યું વચન નાથાલાલ શેઠે પાળી બતાવ્યું તે પણ પ્રશંસાપાત્ર નાથાલાલ શેઠે તો ગોળો ગબડાવેલો. એમને તો ગળા અને અનુમોદનીય ગણાયું. બન્નેની યશોગાથા ચોમેર લગી એવી ખાત્રી હતી કે નવી પરણ્યો છે તે શાનો વ્રત લે! ગવાઇ. ૨૭: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382