Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 337
________________ જોયા. તરત જ ધનકુમારને ઢંઢોળી કહ્યું : જુઓ જુઓ, તામલી તાપસની વાત તો જાણીતી છે. એને કોઈ સંત તપસ્વી મહારાજને ચક્કર આવ્યા અને પડી ગયા. મુનિરાજની ઈર્યાસમિતિનો આચાર જોતાંવેત સ્પર્શી ગયો. સફાળા જ ધનકુમાર મુનિરાજની સેવા માટે દોડી ગયા. હૃદયમાંથી અનુમોદનાનું ઝરણું વહી આવ્યું. લોકો પણ એકઠા થઈ ગયા અને મુનિરાજને તડકામાંથી अहो शोभनोऽयं श्रमणाचार ।। લઈ, વૃક્ષની છાયામાં લીધા, શીતોપચાર કર્યા. થોડી વારે અહો ! સાધુઓનો આચાર સુંદર છે. મૂછ વળી, મુનિરાજ બેઠા થયા. જોયું તો પગ લોહીલુહાણ આ શુભ ભાવનાનો અંકુર ફુરાયમાન થયો અને હતા ! શરીર શ્યામ પડી ગયું હતું. શરીરે સ્પર્શ કરતાં, સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ. સાધુ મહારાજના દર્શનનો આ તપાવેલી લોઢી જેવું ધગધગતું ગરમ ગરમ લાગ્યું ! પ્રભાવ છે. ઘનકુમારે અચંબા સાથે જોયું. આવા તાપ અને પરિસહ આવા પારાવાર પ્રસંગો, કથાઓમાં વણાયેલા છે. વચ્ચે પણ મુનિ મહારાજનું ખીલેલું મુખ નવાઈ પમાડતું જનુ બાલનું મુખ નવાઈ પમાડતુ સમરાદિત્ય મુનિવર, જે ગુણસેન રાજાનો નવમો ભવ છે. હતું. ધનકુમારથી સહજ પૂછાઈ ગયુંઃ આપ કેટલું કષ્ટ તે વખતે અગ્નિશર્મા ગિરિષણ ચંડાલના ભવમાં છે એ વેઠો છે ! પગમાં ખૂબ ચીરા પડ્યાં છે અને આટલું બધું કથા જોઈએ. ગિરિફેણ ચંડાલે સમરાદિત્ય મુનિરાજને લોહી વહી જાય છે. મરણાંત ઉપસર્ગ કર્યા અને તે સહન કરતાં કરતાં મુનિરાજના મુનિ મહારાજે પ્રસન્નતાથી કહ્યું : વિહા૨#મસંપર્વ: મુખ પર શાંતિનું જે સરોવર લહેરાતું દીઠું ત્યાં તેના મનમાં, આ તો વિહારના કારણે બન્યું છે, આનો ખેદ નથી. અહો ! આ મુનિ કેવા સહનશીલ છે ! અનુમોદનાનો આવો ખેદ તો આ સંસારમાં પરિભ્રમણ ચાલુ છે તેનો છે. શુભભાવ પ્રગટ્યો તે વેળા તેનું ગાઢ મિથ્યાત્વ ઓગળવા ધનકમારતો આ ઉત્તર સાંભળી વિચારમાં પડી ગયા ! લાગ્યું. સાધુતાના અદૂભુત ગુણોની અનુમોદનાનો કેવો શરીરમાં આટ-આટલી વેદના છે તેનો તો અણસાર પણ મોટો લાભ ! નથી ! તેમના મોંમાંથી સરી પડ્યું : હરિભદ્રસૂરિ મહારાજે એક સ્થાને કહ્યું છેઃ अहोऽयं मुनिराजस्तु स्वदेहेऽपि गतस्पृहः।। उपदेश: शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम्। અહો ! આ મુનિરાજ કેવા છે જેમને પોતાના શરીરનો स्थाने विनय इत्येतत् साधुसेवाफलं महत्।। મોહ નથી, સ્પૃહા નથી. ધન્ય છે આ શ્રમણને ! ભાવાર્થ: સાધુ ભગવંતની પાસે જઈએ તો વાતચીતમાં સેવા કરતાં કરતાં અહોભાવ સાથે સાધુતાને વંદના આત્માને ઉપકારક વાતો જ હંમેશા સાંભળવા મળશે. કેવળ થઈ. નમસ્કાર કરવા માટે મનમાં જે ભાવ થવા જોઈએ એ ધર્મનું જ આચરણ કરનારના દર્શન થશે. વિનય કરવા લાયક ભાવ પ્રગટ્યા : ગુણિયલ મહાનુભાવનો વિનય થશે. (વિનય કરવાથી मत्तस्त्वं उत्कृष्टः । त्वत्तोऽहं अपकृष्टः।। આપણામાં તેઓના ગુણોના વિનિયોગ થશે.) સાધુ મારાથી તમે ગુણમાં ચડિયાતા છો અને તમારાથી હું મહારાજની સેવા કરવાનું આ ફળ છે. ઊતરતો છું. આપણા આ ભવનું લક્ષ્ય છે સંયમધર્મ. એ સંયમધર્મનું આ ભાવ આવે ત્યારે નમસ્કાર થઈ જ જાય છે. આવા સ્મરણ કરવા માટે સાધુ મહારાજને વંદન કરવાનું છે, અને ભાવ આવે તો જ સાચા નમસ્કાર થાય. આવી પરંપરાએ આગળ વધતા પ્રાપ્ત કરવાના વિતરાગના આવા વિનીત ભાવથી ધનકુમાર અને ધનવતીના ગાઢ લક્ષ્યનું સ્મરણ કરવા વિતરાગ પરમાત્માના દર્શન મોહનીય કર્મ ખસ્યા અને ઝળહળતું સમ્યક્દર્શન પ્રાપ્ત થયું. કરવાના છે. મુનિ મહારાજને કરાતાં વંદનનું આ સુફળ છે, પરમ વિધિપૂર્વક દેવગુરુ વંદનના લાભ આ રીતે આપણે લાભ છે. મુનિ મહારાજ ગુણનિધિ છે એવા ભાવ સાથે જોયા. હવે પછી આપણે પંડિત વીરવિજયજી મહારાજે કરાતા વંદનથી જ આવા ફળ પ્રાપ્ત થાય. કહેલી ભોજન સંબંધી વાતો જોઈશું. ૨૯૦: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382