Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 340
________________ પછી જ પ્રશ્ન કરાય. શ્રદ્ધાથી સ્વીકારાય અને પછી જ બુદ્ધિથી જોવા મળે છે જ્યારે કારેલાં વગેરે શાક દશ દિવસ બાદ પરીક્ષા કરી શકાય. પહેલા બુદ્ધિથી પરીક્ષા અને પછી ખાવાલાયક રહેતા નથી. કંદમૂળમાં એક જ શરીરમાં સ્વીકાર એવો ક્રમ નથી. વળી આપણી બુદ્ધિ વિવેકપૂર્ણા છે અનેકાનેક જીવ સમાયા છે માટે તેની જીવનશક્તિ - એની ખાત્રી શી? આપણી વિચાર શક્તિની મર્યાદા છે. જીવંતતા લાંબો સમય સુધી ટકેલી જોવા મળે છે. આ માટે આપણી મૂળ પરંપરા આ છે કે શ્રદ્ધાથી સ્વીકાર કરીને સરખામણીએ કારેલાં જેવા શાક-ભાજીમાં અલ્પ –અતિ પછી જ તેને વધુ સારી રીતે સમજવા માટે બુદ્ધિથી અલ્પ સંખ્યામાં જીવો છે તેથી તેની સ્થિતિ થોડા જ સમયમાં ઊંડા જઈએ. વણસી જાય છે, સડવા લાગે છે. વળી આ જ કારણે પ્રત્યેક કંદમૂળ પ્રત્યે આવું જ વલણ ઉપકારક છે. કંદમૂળના વનસ્પતિ કરતાં સાધારણ વનસ્પતિ સ્વાદમાં વધુ મીઠાં ત્યાગી અને કંદમૂળના રાગી -આ બન્નેમાં બહુ સ્પષ્ટ ભેદ લાગે છે. ખૂબ ભાવે ને ખૂબ ખવાય ! સમજાય છે. તામસ આહાર અને સાત્ત્વિક આહાર -આ બે નિયમ એવો છે કે જેનો પરિચય ખૂબ લાંબા સમયનો ભેદ છે. મૂળભૂત રીતે આપણે શાકાહારી છીએ. પશ્ચિમના રહે તેમાં પ્રીતિ જાગ્યા વિના ન રહે. જેમાં પ્રીતિ જાગે તેમાં દેશોના ગાઢ સંપર્ક પછી આપણે ત્યાં શાકાહારી શબ્દ જ સમય જતાં આસક્તિ થાય. અને નિયમ એવો પણ છે કે આવ્યો ! બાકી શાક કદી આહાર ન બની શકે. આહાર જીવને જેમાં આસક્તિ થાય તેમાં તે જીવની ઉત્પત્તિ થાય. તો અન્નનો જ ગણાય. જેના દ્વારા ભૂખ શમે, તૃપ્તિ થાય આવા એકેન્દ્રિય સ્વરૂપ કંદમૂળનો નિત્ય સ્વાદ રહે - તા ભોજન. તે કાર્ય અન્ન દ્વારા જ બની શકે. આયુર્વેદના પરિચય વધે અને પછી પ્રીતિ પણ વધે. અન્ન એવું મન જ્ઞાતા એવા પ્રાચીન ઋષિઓ -વાગભટ્ટ, ચરક અને સુશ્રુત અને મન એવું તન ! જે હોય તો મનને ખૂબ ગમે તે પ્રીતિ તો શાકને ભોજનમાં અલ્પ જ લેવાનું લખે છે. નિરોગી અને જેના વિના ન ચાલે તે આસક્તિ. આ આસક્તિને કોણ? એ પ્રશ્નના ઉત્તરમાં, હિતાહારી, મિતાહારી અને કારણે જ્યારે મનુષ્ય તરીકેનું જીવન સમાપ્ત થાય ત્યારે પછી લખ્યું છે કે અમૂના શાક ન ખાતો હોય અથવા જીવને સાવ નીચી કક્ષામાં પટકાવું પડે. એવો ધંધો કોણ અલ્પ ખાતો હોય તે. કરે ? માટે કંદમૂળમાં ઉત્પત્તિ ન ઇચ્છતા હો તો તેમાં પચાસ વર્ષ પહેલાંના આપણા જનજીવન તરફ આસક્તિ ન કરવી. આસક્તિ ન કરવા દેવા માટે તેમાં દ્રષ્ટિપાત કરીએ તો જણાશે કે રોજિંદા જીવનમાં શાક-ભાજી પ્રીતિ ન કરવી. પ્રીતિ ન થવા દેવી હોય તો તેનો પરિચય કે ફળ-ફળાદિને અતિ અલ્પ સ્થાન હતું. આવા લીલા શાક- ત્યજવો પડે ! માટે કંદમૂળના ત્યાગ દ્વારા સાત્ત્વિક ભાજી આજે કેટલાં સુલભ છે ! (ટ્રાન્સપૉર્ટને કારણે ૧OOO મનોવૃત્તિને જ પોષવી, વધારવી. કિલોમીટર દૂરના ગામોમાંથી શાક-ભાજી બીજે દિવસે શહેરોમાં મળે છે તથા કૉલ્ડ સ્ટોરેજને કારણે ઋતુ-ઋતુના વિદળ -જૈન પરિભાષાનો શબ્દ છે. મૂળ શબ્દ છે શાક-પાનબારે મહિના મળતા રહે છે.) તે દિવસોમાં આવી દ્વિદળ. સાદી ભાષામાં સમજીએ તો. જેની બે ફાડ થાય સુવિધાઓ ન હતી, છતાં આજની સરખામણીએ તે તેવું કઠોળ, મગ, મઠ, વાલ, ચણા, મેથી વગેરે કઠોળ દ્વિદળ જમાનામાં આરોગ્ય આજના જેવું કથળેલું નહતું. આજે કહેવાય. જોઈએ છીએ એવા રોગ સાંભળવા પણ મળતાં ન હતાં. આવા કઠોળ સાથે, ગરમ કર્યા વિનાના દૂધ, દહીં, લોકો સાદું અને તંદુરસ્ત જીવન જીવતા હતા. શાક-ફળ છાસનો સંસર્ગ થાય તો તેમાં બે ઇન્દ્રિયવાળા સાંયોગિક દ્વારા રોગ શરીરમાં પ્રવેશે છે એ આજ-કાલ સર્વત્ર જોવા જીવોની ઉત્પત્તિ તરત જ થઈ આવે છે. વળી આ જીવો મળે છે. અલ્પજીવી હોઈ તેની ઉત્પત્તિ અને લય સતત થતાં રહે છે. કંદમૂળને જૈન પરિભાષામાં અનંતકાય કહેવાય છે. આને અભક્ષ્ય કહેવાય છે. આવા જીવોની હિંસા , કાકડી વગેરે શાક જેને એ જ પરિભાષામાં નિવારવા માટે આવા મિશ્ર દ્રવ્ય - પદાર્થો વાપરવાનો, પ્રત્યેક વનસ્પતિ' કહેવાય છે. આ બન્નેમાં પાયાનો ખાવામાં લેવાનો નિષેધ છે. તફાવત છે. કંદમૂળ દશ દિવસ પછી એવા ને એવા સ્વરૂપે આમ હિંસાની દૃષ્ટિએ તે વર્યુ છે. તદ્ ઉપરાંત હિતની વાતો : ૨૯૩ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382