Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 323
________________ નીકળું અને નગરશેઠ બેઠા હોય તેના ભાણામાં બરાબર ફરી એકડે એકથી શરૂ કરવાની થઈ. કેટલો બધો પાયમાલ એવો અરધો પાપડ પીરસું. આમ ન કરું તો મારું નામ થઇ ગયો. શી જરૂર હતી આટલા બધા બેહાલ થવાની? નહી. પણ.... થતાં તો આવો નિર્ધાર થઈ ગયો પણ જ્યારે નાતના હાં, તો વાત એવી છે કે, અંતરંગ ભૂમિકાએ જમણવાર માટેના ખર્ચનો અંદાજ માંડ્યો ત્યારે ખ્યાલ સમજણના સીમાડાનો વિસ્તાર એ જ્ઞાનનું ફળ છે. આવ્યો કે ખર્ચ તો ખૂબ થવા જાય છે. વાચન-શ્રવણ-મનનને મનના અને હૃદયના ઊંડાણમાં ન આવેશ એ એક એવી બૂરી ચીજ છે કે ભલભલા લઇ જઇ આપણી અંદરના પિંડના એક ભાગ રૂપે બાહોશ માણસને પણ બેહોશ બનાવી દે છે. જ્યારે પરિણામવાના છે. તેનાથી આપણી દષ્ટિ મંજાય છે. આ માણસના મન ઉપર એક જીદભરી ઇચ્છાનો નશો સવાર મંજાયેલી દષ્ટિનું દર્શન સમ્યક્ હોય છે. પોતાની જાતને થઇ જાય છે ત્યારે તેની આંખ બંધ થઇ જાય છે. આખરે તો દરિદ્ર ગણતા વેપારીની સમજણના સીમાડા વિસ્તરેલા હોત એણે ઘર, ઘરેણુંને હાટ વેચીને પૈસાનો વંત કર્યો અને નાતને તો તેણે તે ઘટનાને સાવ જુદા જ દ્રષ્ટિકોણથી અને નોતરું આપ્યું. સહજતાથી મૂલવી હોત. કદાચ સાવ હળવી નજરે જ બધાને આશ્ચર્ય તો થયું જ. કારણ કાંઇ સમજાયું નહી. જોઇને જમણવારના મંડપને છોડતાં તે વાતને ત્યાં જ બધા અનેક અટકળો કરતા જમવા બેઠા. રસોઇ સારી બની ભૂલીને તે ઘરે આવ્યો હોત. હતી. જમવાનું લગભગ પૂરું થવા આવ્યું ત્યારે શેઠમલપતા આપણે પણ એક તટસ્થ માણસ તરીકે આ પ્રસંગને મલપતા પાપડનો ટોપલો લેવરાવીને પાપડ પીરસવા જોઇને વિચારીએ તો આપણને પણ લાગશે કે સાવ મામૂલી નીકળ્યાં. વાતને કારણ વિના મોટું રૂપ આપી દીધું. મૂર્ખામી જ કરી. ક્રમમાં આવતાં આવતાં નગરશેઠનું ભાણું આવ્યું ત્યારે આમ ઘરબાર વેચીને કપડાંભેર ન થઇ જવાય! અંતે યાદ રાખીને રાખેલો અરધો પાપડ તેમણે નગરશેઠના મળ્યું શું? ભાણામાં મૂક્યો. પોતાનો અહં સંતોષાયાનો આનંદ થયો. એટલે જ જેમ જેમ આપણે વાચન-શ્રવણને ઝીલતાં પછી આગળ વધ્યા ને બધાને પાપડ પીરસતા જમણવાર જઇએ તેમ તેમ તેના અજવાળે વિધેયાત્મક દષ્ટિ પૂરો થયો.સૌ ઘર ભેગા થયા. નગરશેઠના મનમાં કાંઇ વિકસાવતા જઈએ. જાતનું નિરીક્ષણ કરીને આપણે વિચાર પણ ન આવ્યો. આપણી મહત્તા અને મર્યાદા સમજતા જઇએ. આપણામાં અહીં આ વાર્તા-પ્રસંગ પૂરો થાય છે. પરંતુ આપણે જે જે ગુણો ખીલ્યા છે તેમાં સ્થિરતા પામવાની છે. એ ગુણો બોધ લેવાનો છે એનો વિચાર હવે કરીએ. સચવાઇ રહે તે માટે કાળજી લેવાની છે. સાથે નવા ગુણોનો પોતાના ભાણામાં અરધો પાપડ આવ્યો ત્યારે હું દરિદ્ર વિકાસ સતત થતો રહેવો જોઇએ. આમ, ગુણવિકાસ છું માટે મને નગરશેઠે જાણી બુઝીને અરધો પાપડ આપ્યો સાતત્ય અને ગુણવિશેષે સ્થિરતા- આ બધા પ્રવચનએ વિચાર આવ્યો. એક વખત આપણે માની લઇએ કે શ્રવણના અંતરંગ ફળ છે અને તે મેળવવા મથવાનું છે. આવી સ્થિતિમાં આવો વિચાર આવવો સ્વાભાવિક છે. જે આચરણ અંદરની સમજણમાંથી ઊગે છે તે પણ જો તેની પાસે વાચન-શ્રવણ-મનનની ભૂમિકા હોત લાંબો કાળ લીલુંછમ રહે છે, ક્યારે પણ કરમાતું નથી. તો તે આ સિવાય બીજું કોઇ કારણ પણ હોઇ શકે એવું તે નિમ્પ્રાણ બનતું નથી. પાકટ સમજણ ઊગ્યા વિનાના વિચારી શક્ત. સ્વાભાવિકપણે પણ નગરશેઠ મારી પાસે આચરણની વિક્રમ આડઅસરો આજે ખૂબ જોવા મળે છે. આવ્યા ત્યારે ટોપલામાં છેલ્લે અરધો પાપડ રહ્યો હોય એવું એને કારણે ધર્મ દંડાય છે તે ઘણું અનિચ્છનીય છે. ધર્મ પણ બને. આવું તે વિચારી શક્યો હોત તો માત્ર એક ખોટા ક્યારેય નીરસ નહોય; ધર્મ સદાય આર્દ્ર હોય. રસિક હોય. ખ્યાલના આધારે તે ખુવાર થયો તે ન થાત. મનમાં ઘર સર્વત્ર શુભદર્શી હોય. આ ફળ મેળવવા માટે મંથન જરૂરી કરી ગયેલા ખોટા ખ્યાલથી અને પોતાનો અહં સંતોષવા છે. આપણે જ્ઞાન દ્વારા આપણી સમજણના સીમાડાનો ખાતર આ માણસ સાવ રસ્તા ઉપર આવી ગયો! જિંદગી વિસ્તાર સાધીએ. ૨૭૬: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382