________________
ભરોસો - દવાનો કે આનો ?
વિકાસના માર્ગે આપણે હરણફાળ ભરી રહ્યા હવે એક પ્રસંગ જોઈએ : છીએ, એવું આજે ગાઈ વગાડીને કહેવામાં આવે છે. વાત છે ભાવનગરના મહારાજા ભાવસિંહજીની. પરિણામ તપાસતાં તેનાથી વિપરીત પરિસ્થિતિ માલુમ તેઓ કોઈ કામ પ્રસંગે ધરમપુર સ્ટેટના મહેમાન થયેલા.
ત્યાં, ઘોડા પર બેસીને બહાર પધાર્યા હતા અને ઘોડા ધૂળથી સૂક્ષ્મ તરફની ગતિને જ વિકાસ કહી પરથી પડી ગયા; બેભાન થઈ ગયા. આ સમાચાર શકાય. એના બદલે અહીં તો ક્યારેક સૂક્ષ્મનો સ્વીકાર ભાવનગર પહોંચ્યા કે તરત જ દિવાન શ્રી પ્રભાશંકર પણ નથી, એવું લાગે છે. સૂક્ષ્મ તત્ત્વો દ્રષ્ટિગોચર નથી, પટ્ટણી તાબડતોબ ઘરમપુર જવા રવાના થયા. સાથે પણ અનુભવગોચર છે. આ અનુભવવાની રૂપિયા ત્રણ હજાર રોકડા પણ લીધા. સંવેદનશીલતા જ ઘટતી હોય તેવું નથી લાગતું?
ધરમપુર પહોંચી પટ્ટણીજીએ પહેલું કામ કર્યું, બે સંવેદનશીલતાએ હૃદયનો ધર્મ છે. તેને આડેબુદ્ધિનો હજાર રૂપીયા દાન માટે જુદા રાખ્યા અને રસ્તે જે કોઈ પથ્થર એવો નડે છે કે તેના સંસર્ગથી સંવેદનશીલતા બુઠ્ઠી સન્યાસી-બાવા-ફકીર-ગરીબ-ગુરબાં મળે તેને છૂટે હાથે થતી જાય અને ક્રમશઃ હણાતી જાય તેવું પણ બને.
દાન દેવા માંડ્યું અને મહારાજ માટે દુઆ માંગી. સંવેદનશીલતા સતેજ હોય તો સૂક્ષ્મની સક્રિયતાનો
એમ કરતાં તેઓ દરબારગઢની નજીક પહોંચ્યા. અનુભવ થયા વિના ન રહે.
ત્યાં એક ઓટલા પર એક ફકીર બેઠા હતા. આંખે અખમ કેટલાક મહાનુભવોમાં સૂક્ષ્મની અમર્યાદિત શક્તિનો
લાગ્યા. તેમની પાસે જઈ તેમના હાથમાં રૂપિયા મૂકવા પૂરો ભરોસો જોવા મળે છે. આપણે પણ એને સરવા
માંડ્યાં. ફકીર કહે મારે ન જોઈએ. દિવાન પટ્ટણીજીએ
કહ્યું કે ભલે; આપના હાથે બીજાને આપજો, પણ લ્યો. કાને સાંભળવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ય
આજુબાજુ ભેગા થયેલાને રૂપિયાની ખેરાત કરી અને સંભળાય!
છેલ્લે એક રૂપિયો પોતે રાખ્યો. પટ્ટણીજીએ દુઆ માંગી. દવા-ઔષધ એ સ્થળ છે. આ દ્રશ્ય આંખથી દેખાય
સર પ્રભાશંકર પટ્ટણી દરબારગઢમાં ગયા. ત્યાં છે અને તેની અસરકારકતા પણ છે; જ્યારે દુઆ એ
વાતાવરણ ગંભીર હતું. મહારાજા સાહેબ સૂનમૂન સૂક્ષ્મ છે. એ એક મનોભાવ છે. એ અનુભવસ્વરૂપ છે.
બેભાન પડ્યા હતા. ચિંતિત વૈદ્યો ઉપચાર કરી રહ્યા દવાની અસરકારકતા ઘણી વધારે છે, ઘણી ઝડપી છે.
હતા. પટ્ટણીજી મહારાજ નજીક જઈ, શાંત ચિત્તે આંખ દુઆના પ્રસંગો તમારા જાણવામાં, સાંભળવામાં
મીંચી, જરા વાર બેઠા. મનોમન પેલા ફકીરને યાદ કરીને આવ્યા હશે. તેના પર મનન કરશો તો, ચૈતન્યનો એક
મહારાજને માથે હાથ ફેરવ્યો.મહારાજ હળવે-હળવે અંશ સક્રિય બને છે; તેનું આશ્ચર્યકારક એવું ફળ મળે
ભાનમાં આવ્યા. સૌ અવાફ થઈ આ ચમત્કાર જોઈ છે, તે તમને સમજાયા વિના નહીં રહે.
આશ્ચર્ય પામ્યા ! દુનિયાદારીના કારોબારમાં જેને અશક્ય એવું લેબલ
આ ચમત્કાર દુઆનો હતો. લગાડવામાં આવ્યું છે તેવાં કામ કુદરતના કારોબારમાં શક્ય બની ગયાં છે. તેથી આપણે સ્થૂળથી પણ વધુ ભરોસો સૂક્ષ્મનો કેળવીએ અને તેનાં મીઠાં ફળ પામીએ?
કથા-પરિમલ : ૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org