________________
પાંડવોની જીવનકથાનું એક પાનું વેણ કાઢ્યું તે, ના લટવું. ના લટવું...
आश्विनमासराकायां, कोटिविंशतिसंयुताः । અને તે સંકલ્પ સ્વરૂપે નિશ્ચલ બન્યો ત્યારે તેને હવે કોઈ પાડવા: ૫ખ્ય સપ્રાતા, યત્ર નિવાસપમ્ | ચલિત ન કરી શકે ! વાત જૂની થયેલી લાગશે, પણ એ ઘટનાનાં પાત્રો
ન લાલચ કે ન ભય કે ન ભૂખ કે ન દુઃખ ! તો નિત્ય નૂતન છે. પાંડવ શબ્દ ભારતમાં બાલ- આ બધાથી ચલિત ન થાય એવું પણ મન હોય છે. ગોપાલ સુપ્રસિદ્ધ છે -- એ પાંડવોની આ વાત છે.
દૃઢ સંકલ્પથી વિભૂષિત બનેલું નિશ્ચલ મને એવી સપાટી પાંચેય પાંડવોએ દીક્ષા લીધી એ પછીનો પ્રસંગ છે. સર કરે છે કે ત્યાં આવા કોઈ પણ પ્રલોભનની લહેર પણ એ કાળે તપનું મહત્ત્વ સામાન્યજનથી વિશિષ્ટજન
સ્પર્શ કરી શકતી નથી. સુધી સહજ જ હતું. તેમાંયે, દીક્ષા ગ્રહણ કરે, સાધુ
પાંડવ મુનિઓએ અણસણ કરવાનો નિર્ધાર કર્યો ! બને એટલે તો તપોમય જીવન જીવે.
શત્રુંજય મહાતીર્થનો બારમો ઉદ્ધાર પાંડવોએ કરાવ્યો તપોધન એ તો સાધુ-જીવનનો પર્યાય છે.
હતો એટલે એ તીર્થભૂમિનું આકર્ષણ હતું. સૌ ચાલ્યા આ પાંડવ-મુનિઓએ માસ-ક્ષમણ તપ એટલે સિદ્ધાચલની વાટે ! અનંત સિદ્ધ ભગવંતોના ધ્યાનમાં રાતકે એક મહિનાના ઉપવાસ આદર્યા. જેઠ સુદિ
દિવસ વીતવા લાગ્યા. સાતમથી આ તપ આવ્યું. ગણત્રીએ, અષાઢ સુદ કર્મનાં બંધન ઢીલાં થવા લાગ્યાં, છૂટતાં ગયાં. સાતમના દિવસે પારણું આવે, વ્રત સમાપ્તિ થાય. સિદ્ધશિલાનું આકર્ષણ વધતું ગયું. વિહાર કરતાં તેઓ આ દિવસ સુધીમાં જૂનાગઢ સંસારનો અને પુદ્ગલનો સંગ છૂટતો ગયો. ક્રમે ક્રમે પહોંચ્યા.
કર્મ ખરતાં ગયાં. બપોરની વેળા હતી. પારણા માટે ગૌચરી માટે
આસો સુદિ પૂનમ - શરદની પૂર્ણિમાની ચાંદની સોળે જવાની વાત આવી ત્યારે જાણ થઈ કે શ્રી નેમિનાથ કળાએ ખીલી રહી હતી ત્યારે વીસ કરોડ મુનિવરો સાથે પરમાત્મા ગિરનાર પર વિરાજમાન છે. બધાને એક પાંડવો સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા. સાથે શુભ વિચાર આવ્યો : અહી જ પ્રભુ વિરાજ છે આત્માની સંપત્તિના અમર સ્વામી બન્યા. પ્રતિજ્ઞાના તો આવતી કાલે પરમાત્માને વંદન કરીને પછી પારણું પર્ણફળને પામ્યા. કરીશું. એટલે એ દિવસે પારણા કરી અન્ન
નવટુંકમાં, સાકર વસતિમાં પાંડવોનું મંદિર વાપરવાનું માંડી વાળ્યું. બીજે દિવસે ગિરનાર પહાડ
એ છે
કે ચડવો શરૂ કરે છે ત્યાં જ સમાચાર મળ્યા કે શ્રી નેમિનાથ પ્રભુ નિર્વાણ પામ્યા !
હવે તો પારણાનો પ્રશ્ન જ ન રહ્યો ! સંકલ્પ એમ કર્યો હતો કે શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરીને પારણું કરીશું. તેઓ નિર્વાણ પામ્યા. હવે તો પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ.
સંકલ્પની નિશ્ચલતા એ સફળતાની પૂર્વ શરત છે.
એક વાર મનમાં જે શુભ વિચાર પ્રગટ થયો
છે
.
__
જી. સી. પટેલ
૨૬૪:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org