Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 270
________________ જન્મ સાર્થક છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. तेषां जन्म जीवितंच फलं तैरेव भूभूषिता ।। આમ, ગુણાનુરાગ જે કેવળજ્ઞાન આપે છે તે જ તેઓના જન્મ અને જીવન સફળ છે, તેઓ વડે જ આ ગુણાનુરાગ તેના પ્રથમ બીજ – સમ્યગદર્શનને પણ આપે વસુંધરા શોભી રહી છે. છે; એટલે આત્મરતિરૂપ કાર્ય સમ્યગુદર્શનની પ્રાપ્તિ પીઠ અને ગાંગિલ કહે કે આ ત્યાગ, આ વૈરાગ્ય ક્યાં કરવાના ધ્યેય સાથે પ્રથમ ઉપાય લેખે ગુણાનુરાગ નામના જોવા મળે. ધન્ય છે આ ભાઈઓને ! ગુણને જીવનમાં કેળવવાનો પ્રયત્ન કરીએ. આ રીતે આ ત્રણે આત્મા આ બેના અને આ બે, એ કારણ- સમ્યગદર્શનને આપણે પરમાત્મારતિ સ્વરૂપ ત્રણના પરસ્પર ગુણોનું દર્શન અને ગાન કરવા લાગ્યા. કહીએ છીએ ત્યારે તેનો પણ અર્થ એ જ કરવાનો કે એમ કરતાં કરતાં માત્ર એ રસ્તો જ ખૂટતો ન હતો પણ પરમાત્મામાં રતિ-રાગ એ જ રીતે પરમાત્માના માર્ગનો અંતરમાં એ ઉછળતાં ભાવોથી કર્મનો જથ્થો પણ ખૂટતો રાગ અને એ માર્ગ ઉપર ચાલનારા માર્ગસ્થ ગુરુનો રાગ. હતો. તેમનામાં રહેલા ગુણો પ્રત્યે રાગ-બહુમાન કેળવવાથી એ મોહનીય કર્મને કશું જ અનુકૂળ મળ્યું ન હતું. કારણ સમ્યગુદર્શનની પ્રાપ્તિ-સ્થિરતાનો લાભ થાય છે. કષાયોની સામે પણ જોવાનું બંધ હતું તેથી એ મોહનીય પછી ક્રમશઃ કાર્ય- સમ્યગદર્શનરૂપ આત્મરતિ અવસ્થાની કર્મ જ ગયું એટલે બાકીના ત્રણ જ્ઞાનાવરણીય, પ્રાપ્તિ સુલભ બને છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજને દર્શનાવરણીય અને અંતરાય પણ ઢીલાં પડતાં ગયાં અને એ પ્રાપ્તિ થઈ હતી. એ સ્થાને પહોંચેલા પુરુષો પ્રત્યે, પ્રભુ મહાવીરના સમવસરણના પગથીયા ચઢે એની પહેલાં તેમના ગુણો પ્રત્યે રાગ-બહુમાન મેળવીને આપણે પણ જ ગુણશ્રેણિએ ચઢવાના કારણે લોકાલોક પ્રકાશક સમ્યમ્ સત્ય દ્રષ્ટિને હાંસલ કરીએ. 1 કાવ્યશાસ્ત્રવિનોદેન.. લેખન અને કથન વિષે રમૂજભરી રજુઆત चतुरः सखि ! मे भर्ता यं लिखितं परो न वाचयति। तस्मदपि मे चतुरः स्वयमपि लिखितं स्वयं न वाचयति।। પાણી ભરવા ગયેલી કેટલીક સખીઓ પરસ્પર વાર્તા વિનોદ કરતી હતી. હે સખી! મારો સ્વામી એટલો તો હોશિયાર છે કે તેમણે લખેલું હોય તે બીજા ન વાંચી શકે. તે સાંભળી બીજી સખી બોલી, અરે ! તું શું વાત કરે છે, તારા કરતા તો મારો ધણી ચડે એવો છે. એમણે લખ્યું હોય તે બીજા તો શું પોતે પણ વાંચી શકતાં નથી ! સંસ્કૃતમાં આ વાત લેખનની છે તો હિંદી ભાષામાં પણ એક સરસ રજુઆત છે : ત્યાં વાત કથનની છે. તે બે દુહા આ પ્રમાણે છે : अगर अपना कहा तुम आप ही समझे तो क्या समझे? मझा कहने का है जब इक कहे और दूसरा समझे।। વિનાને “મીર' સમશે ગૌર વાને ‘મીરજ્ઞા’ સમા. मगर इनका कहा या आप समझे या खदा समझे।। આવું આપણને ઘણા માણસોમાં જોવા મળે છે. તેઓ બોલે છે શું? --તેની ઘણી વાર બોલનારને પોતાને ખબર હોતી નથી. આ વાત અહીં દુહામાં સુંદર રીતે કહેવાઈ છે. મનન : ૨૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382