________________
પેથડ-પ્રસંગમાળા
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ શિષ્યગણ સાથે, ત્યાં મંત્રીશ્વર પેથડના જીવન-પ્રસંગોથી, હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેઓના જીવનમાં, ભદ્રિકતાની ભોંય પર,
બિરાજમાન હતા. એમની વાણી સાંભળવા કેટલાક શ્રાવકો અનેકાનેક ગુણોની ભાત ઉપસી છે. એમના ગુણોના
ત્યાં બેઠા હતા. પેથડકુમારે પ્રવેશ કર્યો ત્યારે, “પરિગ્રહ
પરિમાણ વ્રત લેવા જેવું છે અને તે પ્રત્યેક શ્રાવકે લેવું વર્ણનમાં, વાણી ગદ્ગદ્ થઈ આવે છે. આજે પેથડશાનાં ગુણોનું ગાન કરવાની ઇચ્છા થઈ આવી છે. એટલા બધા
જોઈએ” એ સમજાવી રહ્યા હતા.
બહુમાનવિધિ સાથે પેથડ ગુરુવંદન કરી રહ્યા છે; પ્રસંગોનો મેળો થયો છે કે, “શરૂઆત ક્યાંથી કરવી” એની
એવામાં જ કોઈ શ્રાવકે મશ્કરીના લહેજામાં કહ્યું : બાપજી ! મૂંઝવણ થાય છે ! ચાલો, એમના માતાના શુભાશિષથી, આ માળા ગૂંથવાનું શરૂ કરીએ, એ જ ઔચિત્ય મંગલ છે.
આ પેથડને જ એ નિયમ આપો.
ઉત્તમ પુરુષોનું લક્ષણ છે: મશ્કરીમાં પણ બોલાયેલા એક : વાત એમ બની કે માતા વિમલશ્રીએ બાળ
વચનો પણ, સવળાં જ લે ! એ ન્યાયે પેથડકુમારે હાથ
જોડી, વિનયયુક્ત વચનોથી કહ્યું: પેથડને સંસ્કારનું ભાતું બંધાવતાં, પહેલી શિખામણ એ
“ગુરુ મહારાજ ! કૃપા કરો ! જે નિયમ હોય તે મને આપી હતી કે :--
આપો !” દીકરા ! ક્યારે પણ, ધર્મસ્થાન એમને એમ ન
મન એમ ન ગુરુમહારાજના મનમાં પેથડની ઉત્તમતાનો પડઘો ઓળંગવું. બાળકને સમજાવ્યું કે રસ્તે જતાં, દેરાસર આવે પડ્યો. કહે: ‘કેટલાનું પરિમાણ લેવું છે ?” “કૃપાળુ ! તો, ભલે માંગલિક હોય પણ બે-પાંચ ક્ષણ ત્યાં થોભીને,
લાખ રૂપિયા રાખો.' ગુરુમહારાજે કહ્યું: ‘હજી વિચાર શિખર તરફ નજર નોંધીને, ધજાને મનમાં સ્થાપી પ્રભુને કરો. ' એટલે પેથડ કહે : “એસી હજાર !” “એમ નહી, નજરમાં આણી “નમો જિણાણં' બોલીને જ આગળ વધવું. આમ વધો.’ ‘કુપાળ દેવ આપ જ ફરમાવો.”
તે પ્રમાણે, રસ્તે ઉપાશ્રય આવે ત્યારે પણ, “પાંચ લાખ રાખો.' શ્રાવકો બોલી ઊઠ્યા: ‘અમને ભક્તિભાવે નજર કરવી. જો ગુરુમહારાજ હોય તો તેમની ઓછું રાખવાનું કહો છે અને પેથાને વધવાનું કહો છો !” પાસે અચૂક જવું. ‘મયૂએણ વંદામિ. ગુરુજી, શાતામાં “પછી પસ્તાવો ન થાય, તેવું મોકળું રાખવું સારું.' પેથડ છો ? કામ-સેવા ફરમાવો’ એમ વિવેકથી કહેવું. આટલું સાથે વાતચીત કરતાં એના હાથની રેખાઓ ગુરુદેવે વાંચી તો કરવું જ. સમય હોય અને ગુરુમહારાજની અનુકુળતા લીધી હતી ! પેથડકમાર કહે : “મને લાખની રકમ લખતો હોય તો ઘર્મોપદેશ સાંભળવો.
યે નથી આવડતું; છતાં આપ કહો છો તે પ્રમાણ.” અને માતાએ આપેલી શિખામણ, પેથડે બરાબર ગાંઠે પોતાના ઉપકારી ગુરુમહારાજ તરીકે હૃદયમાં સ્થાપન બાંધી અને ભૂલ્યા વિના, એનું આચરણ કરવાનો નિયમ કર્યા. રાખ્યો હતો. લાભાંતરાય કર્મનો ઉદય હતો. દરિદ્રતા ઘેરી ઉપકારી ગુરુમહારાજ પ્રત્યે, પ્રગાઢ પ્રીતિ થઈ હતી; વળી હતી, એક એક ટંકના ફાંફાં હતા. કપડાં ફાટેલાં અને એની પ્રતીતિ આ પ્રસંગથી જણાશે. જ્યારે પોતે મંત્રી બન્યા ઉઘાડા પગ પર ધૂળના થયેલા હતા. આ નિયમના કારણે ત્યારે, ઘણાં વર્ષો પછી એક ખેપિયાએ ખબર આપ્યા કે આવા સંજોગમાં પણ રસ્તે જતાં, ઉપાશ્રય તરફ નજર ગઈ. “આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ પધારે છે, પધારી રહ્યા
R
.
૧૨૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org