________________
પ્રસાર પામેલી રચના હોય તો, “અરિહંત-વંદનાવલિ' વિકાસ કેમ કહેવાય ? તારું આ ભણતર, તારા આત્માને નું નામ આવે છે. સકળસંઘની જીભે વસી ગયેલી આ કયા માર્ગે લઈ જશે, –એ વિચાર આવતાં, મારા મનમાં સૌભાગ્યવંતી ગુજરાતી રચનાના રચયિતા શ્રી ચંદુલાલ ઘેરી ઉદાસીનતા, છવાઈ જાય છે, ઉદ્વેગ વ્યાપી જાય છે. શકરચંદ શાહ છે. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ (ઈ.સ. ચંદુભાઈએ પૂછ્યું: બા ! તો, તું પ્રગતિ કે વિકાસ ૧૯૦૭) માં થયેલો. તેઓ અમદાવાદના વતની હતા. કોને કહે છે? તું કહે. હું એવી પ્રગતિ અને એવા વિકાસ ઈ.સ. ૧૯૨૭માં તેમનું લગ્ન થયેલું. પત્નીનું નામ માટે પ્રયત્ન કરીશ. મારે તો, તને રાજી કરવી છે. તું રાજી, લીલાવતી હતું. ઈ.સ. ૧૯૬૨ માં તેમનો સ્વર્ગવાસ તો જ મારી દુનિયા રાજી ! થયો. ૫૪ વર્ષ જેટલા આયુષ્યમાં, તેઓએ જીવનને બાએ કહ્યું : મને તો બહ-ઝાઝી ખબર ન પડે પણ, અનેકગુણોથી સમૃદ્ધ બનાવી દીધું હતું. તેની થોડી આત્માનો ઉદ્ધાર થાય તેવું, તારે ભણવું જોઈએ. તારી વિગતવાર વાત જોઈએ :
આ ભૌતિક આબાદીની, આવરદા કેટલી? વળી, તેમાં અમદાવાદમાં, બાલ્યકાળનો વિદ્યાભ્યાસ સી.એન. ફુલાયા તો પછી, છેલ્લે સમાધિ અને પછી સગતિ ક્યાંથી વિદ્યાલયમાં કર્યો હતો. બાદ, કૉલેજનો અભ્યાસ થયો મળવાનાં? આપણે તો આ ભવની સાથે-સાથે પરભવની અને ગ્રેજ્યુએટ થયા ત્યાં, સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. પણ, ચિંતા કરવાની. બન્ને ભવ ઉજળા થાય એવું આવા નવલોહિયા જવાન એમાં ઝંપલાવ્યા વિના ન રહે. શીખવાનું, તેમાં પ્રગતિ સાધવાની. તે લડતમાં, જેલવાસ આવ્યો. ઈ.સ. ૧૯૩૦-૩૨ના એ ચંદુભાઈએ પૂછ્યું : મને એ બધું કોણ શિખવાડે ? દિવસોમાં, તેમણે ૪૦ રતલ વજન ગુમાવ્યું. જેલમાંથી ક્યાંથી શીખવા મળે ? એવું-ભણાવનારા અત્યારે બહાર આવ્યા પછીનાં વર્ષોમાં, મુંબઈ જઈ, જન્મભૂમિ- કોણ છે ? પ્રવાસીના રિપોર્ટર તરીકે કામ કર્યું. પછી દેશ-વિદેશના બાએ કહ્યું : હા, છે ! આપણા ઉપાશ્રયે જઈ પ્રવાસનો, તબક્કો આવ્યો. કેટલું યે ફર્યા. મુંબઈ-કલકત્તા- મહારાજસાહેબને પૂછીશ એટલે તેવા ભણાવનાર રંગન-પીનાંગ-સિંગાપુર-ઈગ્લાંડ-અમેરિકા વગેરે દેશોમાં મહારાજનું નામ, તેઓ આપશે. ઘૂમ્યા, રહ્યા, ભણ્યા. તેઓ વિજ્ઞાનના અઠંગ અભ્યાસી અને ચંદુભાઈને, એવું સરનામું મળી ગયું. શરીરમાં હતા. સતત કાંઈ ને કાંઈ પ્રયોગ કરતા રહે. તે સમયે, જોમ અને જુસ્સો તો હતા જ ! ચડવા માટે, માત્ર દાદરની તેમણે, દૂધમાંથી સીધું ઘી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. જરૂર હતી. એ માટે જોરદાર ટેકો મળી ગયો. પૂજ્ય પં.શ્રી આમ નવી-નવી સિદ્ધિઓ હાંસલ કરી, તેઓ અમદાવાદ ભદ્રંકરવિજયજી મહારાજ તે દિવસોમાં રાજસ્થાનમાં, આવ્યા, સ્વજનો, મિત્રો સમક્ષ પોતાની આ બધી લુણાવા ગામે બિરાજમાન હતા. ત્યાં, સત્વરે પહોંચ્યા. વિચારણાઓ, પ્રયોગો, વાતો ઉલ્લાસથી કરતા. મહારાજશ્રીના ચરણોમાં બેસીને કહ્યું : મારી બાએ મને સાંભળનારાઓ તેમની આ બધી સિદ્ધિ જોઈ, આનંદ અને અહીં મોકલ્યો છે. આ ભવ અને પરભવ ઉ#ળે તેવું આશ્ચર્ય પ્રગટ કરતા. આવા વાતાવરણથી પોતે પણ ભણવાનું મને શિખવાડો, મારે શીખવું છે. પોરસાતા. ઘરનાં બધાં, ચંદુભાઈની પ્રશંસામાં ગળાડૂબ તીવ્ર પ્રજ્ઞા, હૃદયનો ગુણવૈભવ, સહજ સરળતા, રહેતા; પણ એક તેમની માતાનું મન સતત ઉદાસ રહેતું. નમ્રતા, વિનય વગેરે એમના ગુણોથી પ્રસન્ન થયેલા ચંદુભાઈની આ બધી સિદ્ધિની પ્રશંસાનો એક શબ્દ પણ ગુરુમહારાજે આલાદ ઉપજાવે એવી, નમસ્કાર મંત્રની માતાના મોંમાંથી ન નીકળતો ! આ વાત ચંદુભાઈની વિદ્યા આપવા માંડી. રોજ સાત-આઠ કલાકનું અધ્યયન ચકોર નજર બહાર ન રહી. હેજ એ કાંત મળતાં શરૂ થયું. વધારે ધ્યાન, સ્યાદ્વાદ, સાત નય, ચાર ચંદુભાઈએ માને પૂછ્યું: બા ! તમે મારી પ્રગતિથી, મારા નિક્ષેપા, બે પ્રમાણ, સપ્તભંગી વગેરે દ્રવ્યાનુયોગના વિકાસથી ખુશ થયા છો, એવું નથી લાગતું. એનું વિષયમાં આપવામાં આવ્યું. અધ્યયનમાં તેઓ ખૂબ ઊંડાકારણ શું?
ઊંડા ઉતરતા ગયા. ગતિ તેજ હતી, દૃષ્ટિ સ્પષ્ટ હતી, માએ સહજ જવાબ આપ્યો : કઈ મા, પોતાના તીવ્ર ઇચ્છા શક્તિ હતી, પ્રૌઢપ્રજ્ઞા હતી. માત્ર દિશા દીકરાના વિકાસથી રાજી ન હોય; પણ આને પ્રગતિ કે બદલવાની જરૂર હતી. યોગ્ય દિશાદર્શક મળી ગયા.
૧૩૪ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org