________________
ધર્મદ્રષ્ટિ અને શાસનદ્રષ્ટિ એકવિવેકભરી સત્યઘટના
1. ડાબા કાકા કાલwri-5 +-+--+ =
-
-
*
*
૨મેશ શાહ
શેઠ જમનાભાઈ ભગુભાઈ ધર્મશાળાનું પ્રવેશદ્વાર
વિ. સં. ૧૯૭૨ ની ઘટના છે.પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીનું જણાવી. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ, ચમનભાઈ ચાતુર્માસ, સાદડી (રાજસ્થાન) મુકામે હતું. એ વર્ષે જ, લાલભાઈ, સારાભાઈ ડાહ્યાભાઈ, પ્રતાપશી મોહોલાલ તેઓ પહેલીવાર, રાણકપુર તીર્થે પધાર્યા, જાજરમાન વગેરે આવ્યા. સાદડીસંઘના ભાઈઓ સાથે, ચર્ચા વિચારણા જિનાલય જીર્ણ થયેલું જોયું. બધી દેરીઓમાં ધૂળ જામેલી થઈ અને અંતે રાણકપુર તીર્થનો તથા સાદડી ગામનું શ્રી હતી. કરોળિયાનાં જાળાં ફેલાયેલાં હતાં. અંદર ઝાડ-ઝાંખરાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે તેનો અને પીપળા ઊગી નીકળ્યા હતા. પ્રભુજી વિનાની બધી વહીવટ શેઠ આ. ક. પેઢીને સોંપાયો. વ્યક્તિગત રીતે શ્રી દેરીના દેદાર જોવા ન ગમે એવા હતા. પ્રભુજીની પ્રતિમાઓ કસ્તૂરભાઈએ તીર્થોદ્ધાર માટે લક્ષ આપવાનું શરુ કર્યું. નીચે ભંડકિયા જેવા ભોંયરામાં હતી. આ બધું જોઈને, અમદાવાદથી હાલના સ્ટેશને આવી ત્યાંથી ગાડાં રસ્તે પૂજ્યશ્રીના હૃદયમાં વ્યથા ઉભરાઈ. આ તીર્થનો ઉદ્ધાર થવો સાદડી-રાણકપુર જતા-આવતા. જ જોઈએ, એમ લાગ્યું.
મૂળનાયક પ્રભુજીનું પરિકર, ખંડિત થયેલું જોઈ સાદડીસંઘના આગેવાન ભાઈઓને, ભેગા કર્યા. તેને સ્થાને નવું બનાવવાનું નક્કી કર્યું. અસલ પરિકર જે જિનાલયની જીર્ણ હાલતની જાણ કરી. પણ, આવા પાષાણમાંથી બન્યું હતું તેવો જ પાષાણ મેળવવાનો તેઓએ ભગીરથ કામ માટે આગેવાનોએ પોતાની અશક્તિ જાહેર પ્રયત્ન કર્યો. નિષ્ણાતોની મદદથી તેવો જ પાષાણ મેળવી કરી. પૂજ્યશ્રીએ લાંબી દષ્ટિએ વિચારણા કરી, અમદાવાદ નવા પરિકરનું આબેહૂબ નિર્માણ કરાવ્યું. ખંડિત પરિકર - શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને આ બધી પરિસ્થિતિ સાચવીને યોગ્ય-સ્થળે રાખ્યું.
૧૩૬: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org