________________
वासांसि जीर्णानि
એવી ક્ષણોમાં કવિની ચેતના કેટલી સ્વસ્થ હશે ! पुरानी हो गई बस्ती, पुराना आसियाना है । चलो चीडिया, हुआ पूरा यहां का आबोदाना है ।।
જાગૃતિ કેવી સભાન હશે ! કોઈ થોડા દિવસને માટે
મુસાફરીએ જતું હોય અને તે વખતે કહે તેમ કવિ કહે છે. पुराना हो गया अंगन, पुरानी हो गई खीडकी ।
રૂપક સરસ રીતે પ્રયોજ્યું છે. જીવને ચીડિયા-ચકલી કહીને जहां सांकळ लगाता थे, वो दरवाजा पुराना है ।।
સંબોધે છે. આ માળો જૂનો થઈ ગયો છે, આ વસ્તી જૂની તેના હૈ ઉસે ને ને, તેના હૈ ઉસે તે | થઈ ગઈ છે. ખરી વાત તો એ છે કે અહીંનાં અન્નજળ – રિવર વરી તર૬ મે રોન, વાલી સાથે નાના હૈ || અંજળ પરાં થયા છે. આંગણું જૂનું થયું છે, ખડકી જૂની થઈ છ વર નામેn fસ દિન, તું આપની ઘર્મશાના વિશે | છે. અરે ! જેને સાંકળથી વાસતા હતા તે દરવાજો પણ હવે તુ ઉસ પોન વગર વા, વરીયા મી ગુરુના હૈ || જનો થયો છે. માટે, જે-જે લેવું હોય તે લઈ લઈએ. નEાગે નહી તનાવ, વ૬ વાવડી મેં દન | આપવાનું હોય તે આપી દઈએ. સિકંદરની જેમ ખાલી હાથ વરે માણાર મન સે મૌત, ન નન મેં નાના ? || જવાનું છે. દેહરૂપી ધર્મશાળાને છોડીને જતાં એ ઓરડાનું નો-પુરનો રી યાત્રા મેં નદી અન્તર | ભાડું પણ ચૂકવતા જવાનું છે. વહીં ઢીલા વાના હૈ, વહી રીકવ બનાના હૈ || જે નદી, તળાવ, કુવા ને વાવડીમાં નહાયા તે જળમાં મૃત્યુ જે મોક્ષ જે મ મેં, નરસા મેર દતા હૈ | ફરી નહાવાનું છે. મનથી મોતને, મૃત્યુને આઝાદ કરીએ. વિલી સે દૂર રોના શૈ, fી જે પાન નાના હૈ || આ લોકથી પરલોકની યાત્રાએ જવાનું છે તેમાં કોઈ ફરક નવે નવ રામ, વાવ, મોદWવ મીર METીર [ નથી. ક્યાંક દીવો ઓલવાવાનો છે તો ક્યાંક દીવો યમી મ ભી ના, તો વળ્યા 1 ના રે || પેટાવવાનો છે. જૂનાં વસ્ત્રો અહીં મૂકવાના છે તો ત્યાં નવા પુરાની દો 1 વસ્તી, પૂરના સજાના છે | નક્કોર વસ્ત્રો પહેરવાનાં છે. चलो चीडिया, हुआ पूरा, यहां का आबोदाना है ||
મૃત્યુ અને મોક્ષમાં થોડો ફેર રહે છે, એકમાં કોઈથી
દૂર થવાનું છે, તો એકમાં કોઈકની પાસે જવાનું છે. कवि : प्रभाकर माचवे
જવાનું બધાને છે. કોઈ જ તેમાં અપવાદ નથી. રામચન્દ્ર, કૃષ્ણ, મહમ્મદ કે મહાવીર પ્રભુ --બધા જ ગયા.
ક્યારેક હું પણ ચાલ્યો જઈશ. તો પછી આવી અવયંભાવી કવિ માટે કોઈ વિષય અછૂત નથી હોતો. જીવનની મંગળ
ઘટના માટે આંસુ વહાવવા શા માટે ? તેનો તો સ્વીકાર જ ક્ષણોને કવિ જે રીતે માણી શકે છે તે જ રીતે મૃત્યુની મંગળ
કરવાનો હોય ! “સુસ્વાગતમ્” કહેવાનું હોય ! ક્ષણોને પણ માણી શકે છે. એ ક્ષણોને કવિતામાં મઢીને
જીવનની છેલ્લી ઘડીના માત્ર ચાર કલાક પહેલા મૃત્યુને ચિરંજીવ બનાવે છે.
આવો આવકાર આપવાની કવિની સ્વસ્થતા આપણને હિંદી ભાષાના કવિઓમાં જેમનું નામ મોટા વર્ગમાં વિચારમાં મૂકી દે છે. લેવાય છે તેવા કવિ પ્રભાકર સાચવેએ આ ગીત રચ્યું છે.
આપણે પણ, જીવનની અંતિમ ક્ષણે, મૃત્યુ મળે ત્યારે વૃદ્ધા અવસ્થા, જરા જીર્ણ નબળી કાયા, આંખોનાં તેજ
કહી શકીએ કે, –મન ડંખે એવું કોઈ પાપ મેં કર્યું નથી. ઢળવામાં હતાં, કાનની શ્રવણશક્તિ ક્ષીણ થઈને રજા પર દેહરૂપી ચાદર મને મળી છે તેવી જ, ન્યૂ #િ હું’ હું પાછી જવામાં હતી. શાયર “દાગ'ની ભાષામાં કહેવું હોય તો
આપું છું. કહેવાય કે: “સામાન તો, સયા ('
આવું બને ત્યારે જ મૃત્યુ મહોત્સવ બને. એ સ્થિતિમાં કવિના મૃત્યુના માત્ર ચાર કલાક પહેલાં
કવિ પ્રભાકર માચવેની આ કવિતા સહજ પ્રસન્ન આ ગીતની રચના થઈ છે !
રચના છે. માણવી ગમે એવી છે. માણીએ.
૧૯૪:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org