________________
રિખવાનો શું સમાચાર છે ?ભરતે કહ્યું : મા ! આપણા પ્રાપ્તિ થઈ. મરુદેવા આ અવસર્પિણીમાં સર્વ પ્રથમ નગરના પાદરમાં પધાર્યા છે. ચાલો જઈએ પ્રભુજીને સ્ત્રીકેવળી થયા. એમની આંખોમાં આવેલાં અનર્ગળ વાંદવા.
આંસુ આનંદનાં હતાં અને તે મહાનંદના કારણ બન્યાં ! જો કે ભારતને આજે એક સાથે બે સમાચાર મળ્યા
સત્તરમાં સૈકામાં કેટલાક ચરિત્રગ્રંથોમાં, પછી હતા : આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ અને શ્રી
ગુજરાતી રાસ સાહિત્યમાં કોણ જાણે શાથી, આ કથાનો ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્તિ ! ક્ષણભર તો મૂંઝવણ
એક એવો પાઠભેદ જુદો-મત વહેતો થયો કે, મરુદેવા થઈ હતી કે તાતં પૂનામ કત વÉ પૂનથમિ ? પરંતુ
માતા ઋષભદેવના સમવસરણમાં ગયા ત્યારે પોતાના મનમંદિરમાં દીપક જેવો વિવેક અજવાળાં પાથરતો દીકરાને આવી સિદ્ધિમાં મહાલતો જોઈ એવા વિચારે હતો. પ્રભુની પૂજામાં ચક્રરત્નની પૂજા આવી જાય’ ચડ્યા છે. જેને માટે હું દિવસ-રાત ઝૂરતી રહી, મારો એમ મનમાં સમાધાન કરીને પ્રભુજીના કેવળજ્ઞાન રિખવો. મારો રિખવો કરતી રહી એ રિખવો તો મઝાથી મહોત્સવમાં જવાનું ઠરાવ્યું. મરુદેવા માતાને હાથીની
ચામર-છત્ર, ભામંડળના ઐશ્વર્યને એકલો માણે છે. મારી અંબાડી પર બેસાડ્યા અને વાજતે ગાજતે, આ એને કાંઈ પડી છે! સંસાર આવો છે, અહીં કોઈ કોઈનું અવસર્પિણી કાળના પ્રથમ સમવસરણ અને તેમાં
નથી ” આવી એકત્વ ભાવના ભાવતાં તેમને ઘાતિકર્મનો બિરાજેલા અહંદુધર્મચક્રવર્તીનાં દર્શન-વંદન કરવા
ક્ષય થયો અને કેવળજ્ઞાન પામ્યાં. પરંતુ, કલિકાલસર્વજ્ઞ નીકળ્યા.
શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ, ત્રિષષ્ટિપુરુષચરિત્ર –પર્વ સમવસરણ પણ ઊંચું, ત્રણ વિશાળ ગઢ પહેલાના ત્રીજા સર્ગમાં અને યોગશાસ્ત્રવૃત્તિ પહેલા ઝાકમઝાળ. તેના પર ત્રણ ભુવનના બાદશાહ અહંતુ પ્રકાશમાં સ્પષ્ટ દર્શનાનન્દુયોગ જ કહેલ છે. વળી ઋષભદેવ બિરાજેલા હતા. ઇન્દ્રો ચામર વીંઝતા હતા. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ ગગનભેદી દુંદુભિના મધુર સ્વરો ચોમેર, ધર્મીજનોને
સમ્યક્ત્વષસ્થાન ચૌપાઈ-બાલાવબોધ ગાથા આમંત્રણ આપતાં ગાજતા હતાં. અશોકવૃક્ષ આનંદથી ૧૦૦માં, ભગવદ્ગદર્શન-જનિત ધૈર્યથી જ અન્તઃકૃત નાચતો હોય તેમ લાલ સુકુમાર પાંદડાંથી ડોલતો શોભતો
કેવળી થઈને સિદ્ધ થયા -એમ પ્રતિપાદન કરે છે. તેથી હતો. વાંસળીના સુમધુર સ્વરોથી ભરાયેલું આકાશ બીજો કોઈ વિકલ્પ ઊઠતો જ નથી. સામાન્ય મનુષ્ય ગૂંજતું હતું. પાંચે વર્ણનાં ઝીણાં પુષ્પો સુગંધ રેલાવતા સુલભ મનોભાવ આવા આત્માને માનવા સંભવ નથી. હતાં. આવા વાતાવરણ વચ્ચે પોતાના દીકરાને બેઠેલો
આ દુષ્ટાંતમાં પણ આપણા મનોભાવનું પ્રત્યાર્પણ થયું જોઈને માતા મરુદેવાની આંખમાં હર્ષના આંસુ ધસી છે. એટલે મરુદેવા માતાના આંસુ શોકનાં નહીં, પણ આવ્યા. આંસુનું પૂર આવ્યું. “મારા દીકરાની આવી સિદ્ધિ ! આવી સમૃદ્ધિ ! આવું ઐશ્વર્ય! શું ઠાઠ છે ! શું સાવ ભદ્રિક જીવને ક્યારેય ન જોયું હોય તેવું અદ્ભુત વૈભવ છે !' આમ વિચારતાં વિચારતાં અશ્રુની નદી દ્રશ્ય જોઈને આનંદ થાય જ, તેમાં ય પોતાના દીકરાને વહેતી રહી, આંખમાં પેલા ‘પડળ' બાઝયા હતા, તે આવા ઐશ્વર્યની વચ્ચે જોઈને હૃદયમાં હર્ષની ‘છોળ' ધોવાઈ ગયા. ચક્ષુ ચોખ્ખા થયા, નિર્મળ થયા ! સામેનું
ઊછળે. આને વિસ્મય કહેવાય. પ્રભુને જોઈ આપણે અદભુત દ્રશ્ય બરાબર દેખાયું. આવા પાવન દર્શનથી પણ આવા ભાવવિભોર બનીએ તો વાણી ગદ્ગદ્ બને, મરુદેવા માતાના અંતરમાં આનંદ ઉભરાયો. પ્રભુની
દેહ રોમાંચિત બને અને આંખે આંસુ ઉભરાય તો. સાથે તાદાભ્ય સધાયું. દ્રશ્ય, દ્રષ્ટ્ર અને દર્શન એકાકાર આપણને થયેલા અપૂર્વ દર્શનથી જે આનંદ થાય તે થયા. કલિકાલ સર્વજ્ઞ જેને ‘ભગવદૂદર્શનાનન્દ્રયોગ' પરંપરાએ મહાઆનંદનું બીજ બની જાય. મરુદેવા કહે છે તે આનંદયોગ સિદ્ધ થયો. તેમાં સ્થિરતા માતાની જેમ -કર્મના પડળને કાઢવાની તાકાત પાણી આવતાવેંત મોહનીય આદિ ચારેય ઘાતકર્મનો ક્ષય થયો
જેવાં આ આંસુઓમાં છે. આવાં આંસુઓને આવકાર અને લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનની આપીએ.
અશ્રુમાલા : ૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org