________________
પુરુષને પુત્રમરણના શોકની કાલિમા કદી ન સ્પર્શી શકે. આપણા જેવા સામાન્ય જનને, પુત્રમરણ જનિત જે તેઓ આવા ક્ષુલ્લક હર્ષ-શોકથી મુક્ત હોય. આ અશ્રુપાત શોક થાય તેમ તેમના મનમાં પણ શોક થયો એવું નિરૂપણ આનંદાશ્રપાત હતો તે વાત નિઃશંક છે.
કર્યું છે. વળી આશ્ચર્ય તે થાય છે કે આ સક્ઝાયના રચનારે ઘણી વાર આપણે આપણા મનોભાવને સામા પાત્રમાં એમાં, પહેલાં નિરૂપણ કર્યું છેઃ આરોપિત કરીએ છીએ. આપણી જાતને એ સંજોગોમાં ચારિત્ર માસવાડલા, પાળી પુણ્ય-પવિત્રો રે; મૂકી, એની સંવેદના કેવી થાય એ કલ્પના કરીએ છીએ. સ્વર્ગ સમાધે સિધાવિયો, કરી જગજનને મિત્રો રે. સામેનું પાત્ર એ સંજોગોમાં શું અનુભવતું હશે એમ હવે વિચારો : જગ-જનની સાથે મૈત્રી કરીને, છ વિચારીએ ત્યાં સુધી તો બરાબર છે પરંતુ એથી આગળ મહિનાના નિરતિચાર ચારિત્ર પાળીને સમાધિપૂર્વક સ્વર્ગ વધીને, “તેમણે આમ કર્યું' એવું આપણી સમજ પ્રમાણે
સિધાવ્યા હોય તે “દુ:ખનું કારણ શા માટે બને? આવું કલ્પી લઈએ તે કેવું ? એમાં તો અન્યાય થવાની પૂરી
મંગલમય મૃત્યુ તે સુખનું અને હર્ષનું જ કારણ ગણાય. સંભાવના ગણાય. પ્રસ્તુત પ્રસંગમાં શ્રી સ્વયંભવસૂરિ
બહુશ્રુત દુઃખ મનમાં ધરે' એ વિધાન તે નિર્યુક્તિકાર મહારાજની આંખોમાં એ આંસુ શોકના હતા એવો ભાવ
મહારાજના મત્તવ્યથી વિપરીત જાય છે માટે તે અસ્વીકાર્ય શ્રી લબ્ધિવિજયજી મહારાજે આશરે બસો વર્ષ પહેલાં
લાગે છે. રચેલી એક સક્ઝાયમાં મળે છે :
આપણે આનંદના આ આંસુનાં ઓવારણાં લઈએ પુત્ર મરણ પછી સિજ્જૈભવ ગણધારો રે;
અને મુનિજીવનની આરાધનાના ઉત્સવથી આપણા બહુશ્રુત, દુ:ખ મનમાં ધરે, તિમ, નયને જલધારો રે...
ચિત્તને ભીંજવીએ.
આ અનરાધાર આંસુ શેનાં છે ?
પરમાહંત કુમારપાળનું રાજ્ય ગુજરાત સહિતના અઢાર રડવા લાગ્યા. છતાં, સમય થતાં બધાં વિરમ્યાં, દેશ ઉપર તપતું હતું. તેમના ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી વિખરાયાં. હેમચન્દ્રાચાર્ય મહારાજ. આવા શ્રાવક અને આવા ગુરુ ! વિરહ તો કોને ન લાગે? ફરી ન ઊગવાની શરતે બન્નેની જોડ અજોડ હતી!
સૂરજ આથમે તો કેવું લાગે? છત્ર, છાપરું અને છાયા કુદરતના અફર નિયમમાં કોઈ અપવાદ નથી. એ
એક સાથે છિનવાઈ ગયા. પાટણ તો જાણે હજુયે હિબકાં પ્રમાણે, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજ કાળધર્મ
ભરતું હોય તેમ લાગ્યું. પણ કુમારપાળ ? કુમારપાળના પામ્યા. ગુજરાત આખું શોકમાં ગરકાવ થઈ ગયું. પાટણમાં આંસુ? આંખની નીચે તો જાણે પાતાળ કૂવો! નીર ઘટ્યાં તો જાણે શનાકાર છવાઈ ગયો. સંઘ તો નિપ્રાણ થઈ જ નહીં ભડવીર કમારપાળ ધસકે-ધ્રુસકે રડે છે. તેમને ગયો હોય તેમ બની ગયું.
વારવા, છાના રાખવા, શાંત કરવા મંત્રીથી લઈ બહુ અગ્નિસંસ્કાર થયો. આ મહાપુરુષની - બધાએ પ્રયત્ન કર્યા; પણ હોજ હોય તો પાણી ઘટે, આ મહાવિભૂતિની ભૂતિ લેવામાં એવી તો પડાપડી થઈ કે તો કુવો ! ઉલેચો તેમ વધે. એવું જ બન્યું. ત્યાંની એ જગ્યાએ, ખાડો થઈ ગયો ! એ જગ્યાને લોકો આખરે મંત્રીશ્વર ઉદયન કડક સ્વરે બોલ્યા : તમે એ “હેમખાડ’ એવું નામ આપ્યું. શિષ્યો, સાધુઓ, હેમચન્દ્રાચાર્ય મહારાજના ચરણે બેસીને શીખ્યા શું? તમે સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ, બધાં ચોધાર આંસુએ એ પણ ન શીખ્યા કે ‘નાતષ્ણુ ધ્રુવો મૃત્યુ ” જન્મેલા
અશ્રુમાલા : ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org