________________
વારંવાર પ્રસંગ બનવા લાગ્યો.
ગામોગામથી તેમની મંડળીને, આ માટે આમંત્રણ શેઠ મગનલાલે એકવાર, ૨વચંદના નામે વેપાર કર્યો. આવવા લાગ્યાં. તેના નફાના, રૂપિયા પાંચ હજાર આવ્યા, રવચંદને પ્રસંગો શોભીતા બનવા લાગ્યા. વિદ્યાશાળાની ટોળી અને આપવા માંડ્યા. રવચંદ કહે : એ મારાથી ન લેવાય. સુબાજી, એ બે એકબીજાના પર્યાય બની ગયા ! ઘણી રકઝકને અંતે, ચોપડા, ખાતાવહી, ભરતિયાં, વિદ્યાશાળાની પરબે, વહેલી સવારથી જ્ઞાન-વારિનું દાન પહોંચ, બધું બતાવ્યું ત્યારે મહા પરાણે લીધા.
શરૂ થઈ જાય; તે છેક દીવા-ટાણું થઈ જાય ત્યાં સુધી આ ૨વચંદે આ રકમને, પોતાની કમાણી ગણીને, સરકારી જ્ઞાન-યજ્ઞ ચાલે !
ઑફિસે જઈને નફાની એ રકમ પરનો ઈન્કમટેક્ષ, સામે સુબાજીનું પુણ્ય બળ પણ, ખીલ્યું. પૂજા-પ્રતિક્રમણચાલીને ભરી આવ્યા. કલેક્ટરે આ વાત જાણીને કહ્યું : પષ્મીના પૌષધમાં તેમની સાથે અનેકાનેક વ્યક્તિઓ આવા પ્રમાણિક માણસ પણ આ જગતમાં છે!
જોડાઈ. તેઓ ધર્મમય વાતાવરણનું કેન્દ્ર બની ગયા. બીજા વર્ષે, કલેક્ટર તરફથી ટેક્ષની ઉઘરાણી થઈ. તેમણે બાર વ્રત લીધાં; તો તેમની સાથે ૫૦-૫૫ રવચંદે કહ્યું : આ સાલ ઈન્કમટેક્ષ લાગે તેવી રકમ હું વ્યક્તિઓ જોડાઈ! સૌભાગ્યવંત વ્યક્તિની પાછળ ધર્મનાં કમાયો નથી. આ શબ્દોએ કલેક્ટરના મન ઉપર, જાદુઈ કાર્ય કરનારાઓની પણ લાઈન લાગે. વ્રત-તપમાં તેઓની અસર કરી. તરત બોલ્યા :
પરિણતિ, વર્ધમાન પરિણામવાળી રહેતી. પર્વતિથિની યહ તો સુબા જૈસા આદમી હૈ / સચ્ચા આદમી હૈ / આરાધના, ઓળીની આરાધના ચૂક્યા વિના કરતા હતા. બસ, પછી તો રવચંદભાઈના નામની આગળ આ તેમને, તીર્થાધિરાજ શત્રુંજય પર અનન્ય રાગ હતો. વિશેષણ લાગી ગયું.
અવરનવર, ભાવપૂર્વક યાત્રાએ જતા. મોતીશા શેઠની કેટલાકતો તેમના નામના પર્યાય રૂપે, બોલાવવા લાગ્યા : ટૂંકમાં પ્રભુજીની અંજનશલાકાનો મહોત્સવ ઉજવાયો સુબાજી આવ્યા છે. લોકો આમ જ કહેતા.
ત્યારે સુબાજી ત્યાં હતા. સમરાદિત્ય કેવળીના રાસના સ્વાધ્યાયનું પરિણામ પામ્યા નવલબાઈ અને રવચંદભાઈ એક શાસન-સંઘસમર્પિત પછી, સ્વાધ્યાયનો ચોળ-મજીઠ જેવો રંગ લાગ્યો. આદર્શ શ્રાવક-શ્રાવિકા તરીકેનું જીવન જીવતા. પંડિત વીરવિજયજી મહારાજ પાસે જવું, તેમની મધુરી રવચંદભાઈની આવરદા આમ તો ટૂંકી હતી; પણ વાણી સાંભળવી, ઢાળો ગાવી, અનેકને સાથે લઈ જવા... પ્રકાશની જ્યોત ઝળહળતી હતી. રવચંદ સુબાજી માત્ર ...એમ કરતાં, તેમની એક મંડળી જ જામી ગઈ ! અડતાલીસ વર્ષની ટૂંકી આયુ-મર્યાદામાં એક ધર્મવીરનું ભક્તિનો રંગ, ચડતો ગયો.
જીવન જીવીને અમર તેજ લીસોટો મૂકતા ગયા. નવલબાઈ, આ બધાં ધર્મારાધનમાં સહજ પરોવાઈ ગયાં. વિ.સં. ૧૯૨૯ વૈશાખ વદિ બીજના દિવસે, તેમનો ખોવાઈ ગયાં.
સ્વર્ગવાસ થયો. પછી તો, ધંધા માટે, રવચંદભાઈને, ઈદોર-મંદસોર તે પછી નવલબાઈ ખાસું જીવ્યાં. જવાનું થયું. ત્યાંના સાધુઓ પાસે પણ, શાસ્ત્ર-અધ્યયન રવચંદભાઈની ભાવના અનુસાર, શ્રી ગોડીજી પાર્શ્વનાથ કર્યું.
ભગવાન ભરાવ્યા અને વિદ્યાશાળામાં જ, નાનું જિનાલય ખૂબ ભણીને, રવચંદભાઈ અનેકને ભણાવવા માંડ્યા. બનાવરાવી, તેમાં પ્રતિષ્ઠિત કર્યા. પોતાની સંપત્તિ વિદ્યાશાળાની સ્થાપના, આવા જ જ્ઞાન-પ્રસારના
વિદ્યાશાળાને સોંપી વિ.સં. ૧૯૫૩ માં સ્વર્ગવાસી થયાં. પ્રયોજનથી થઈ. વિદ્યાશાળાની જ્ઞાન-પરબ-પ્રવૃત્તિ, સુબાજી - રવચંદ જેચંદના જીવનને હરિયાળું બનાવનાર વિસ્તાર અને ઊંડાણ સાધતી ગઈ.
ધર્મપત્ની નવલબાઈ, પોતાને પાયામાં રોપીને, એક પ્રભુજીની પ્રતિષ્ઠા, ધ્વજદંડ પ્રતિષ્ઠા, અઢાર અભિષેક અમરવેલ ઉગાડી, તેને ફૂલથી ઢંકાયેલી બનાવી જગતના વગેરે વિધિ-વિધાનો નિષ્ઠાપૂર્વક કરાવવા લાગ્યા. ચોકમાં મૂકી, વિદાય લીધી.
૧૩૨ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org