________________
જાજરમાન સ્ત્રીરત્ન વિમલશ્રીને પ્રણામ
સ્ત્રીઓમાં ગુણ અને દોષ બને હોય છે; પરંતુ, તેના
યાચકો ‘વિમલશ્રી સુપ્રભાતમ્” એવું બોલતા! હયાતિ દોષની બહુલતાથી સ્ત્રીને વગોવવામાં આવે છે તે,
બાદ પણ, યાચકોના ચિત્તમાં આવી ગાઢ અસર રહી અધૂરા દર્શનની નિશાની છે. સ્ત્રીની પત્ની તરીકેની
હોય, એવું કલ્પી પણ કેમ શકાય? ભૂમિકા પછી, માતા તરીકેની ભૂમિકા, સમગ્ર-પરિવાર માટે “પાવર હાઉસ” બની રહે છે. આવું કર્તવ્ય
પુત્ર પેથડકુમારમાં ઉત્તમ-સંસ્કારનું વાવેતર અને નિભાવનારને, કાંઈક વિશેષ વિશેષણ આપવાનું મન
સિંચન કરનાર આ જ વિમલશ્રી હતાં. થાય જ. દેદાશા-પેથડ-ઝાંઝણ જેવા, વિશિષ્ટ વ્યક્તિત્વ દેદાશાના દુઃખના દિવસોમાં, મોટો સધિયારો, આ પાછળ વિમલશ્રીની પ્રેરણા હતી. જાજરમાન સ્ત્રી-રત્ન વિમલશ્રીનો જ હતો. વિમલશ્રીના પ્રતાપે, દેદાશા મોટી જેવું વિશેષણ, તેમને જ શોભે.
આપત્તિ ઓળંગી શક્યા હતા. જ્યારે તેમને, રાજાએ .. આવાં હતાં, વિમલશ્રી. દેદાશાનાં પત્ની અને
કેદ કર્યા હતા ત્યારે, સાંકેતિક ભાષામાં ગુપ્ત સંદેશો પેથડકુમારના માતાજી. તેમની આ બન્ને ભૂમિકા ઉત્તમ
મોકલાવ્યો હતો; તેને માત્ર વિમલશ્રી જ ઉકેલી અને હતી, આદર્શ હતી. વળી ઝાંઝણશામાં જે સાહસિકતા,
સમજી શક્યાં હતાં. તે સંદેશ, –માત્ર ત્રણ વાક્યના,
લૌકિક અર્થ અને રહસ્યમય અર્થ થતા હતા. ઉદારતા દેખાય છે, તેનો સ્રોત પણ, વિમલશ્રી જ ને!
સામાન્યજનના મગજમાં પણ ન આવે, “એવાં આ વિમલશ્રી જેવી ઉદારતા, જવલ્લે જ કોઈ સ્ત્રીમાં
વાક્યો હતાં : જોવા મળે. એમના પ્રસંગો જાણીને, તાજુબ થઈ જવાય !
સંદેશ
લૌકિક અર્થ રહસ્યાર્થ - રોજ પ્રભાતના, ઘરેથી નીકળી शिरोऽर्तिः । માથું દુઃખે છે. રાજાની આપત્તિ છે. દેરાસરે પ્રભુજીનાં દર્શન કરી,
भुक्तौ संशयः । જમવા ઇચ્છા નથી. ઘરે, આવી શકાશે નહીં. ઉપાશ્રયમાં ગુરુ મહારાજને વંદન
૧૨૫: સધ: wાઈઃ | શરદી મટાડવા માટે તમે જલ્દી નાસી જાઓ. પચ્ચકખાણ કરી ઘરે પહોંચે ત્યાં
ગરમ પાણીનો નાસ સુધીમાં સવાશેર સોનાના સિક્કાનું
તૈયાર કરવો. દાન વિમલશ્રી કરતાં હતાં.
પોતાની મેળે, આવા શબ્દોના અર્થ, એક પણ પળ સામાન્યતઃ, સ્ત્રીઓ-બહેનો દ્વારા અન્નદાન ગુમાવ્યા વિના કરવા માટે, કેવી સ્વસ્થ અને નિર્મળ ઉદારતાપૂર્વક થતું હોય છે. એ સહજ છે. પરંતુ, ઘન પ્રજ્ઞા જોઈએ! વિમલશ્રીના આ ગુણોથી દેદાશા ફરીથી સંબંધી ઉદારતાનાં દર્શન તો કો'ક વાર જ થતાં હોય દેદાશાહ બની શક્યા. છે! વિમલશ્રી તો, નિત્ય અને નિરંતર, યાચકોને દાન
આવા જાજરમાન સ્ત્રીરત્ન વિમલશ્રીને આપતાં, તેથી તેમની હયાતિ પછી પણ, વર્ષો સુધી,
પ્રણામ... ! અન્ય કોઈ પણ દાતા પાસેથી દાન લેતી વખતે પણ,
૧૧૮ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org