________________
છુપાયેલું સત્ય પ્રગટ થતું દેખાય, પ્રભુ સાથે તાદાભ્ય-- ઝડપથી આવતા બેઉ વાહન ભટકાયા તેનો ધડાકો અભેદભાવ સધાતો ગયો અને સંસાર સાથે ભેદભાવ ' સંભળાયો.પછી શું બન્યું તેની કશી ખબર ન રહી. પોતે સધાતો ગયો. પ્રભુ શરણે રહેવાની ટેવ પડી ગઈ. આઠે નીચે ચત્તાપાટ પડ્યા હતાં અને ઉપરથી બસ પસાર થઈ જામનું યોગક્ષેમ પ્રભુએ સંભાળી લીધું.
ગઈ. પણ આશ્ચર્યનું આશ્ચર્ય તો –એ કે તેમનો વાળ પણ - શ્રી શત્રુંજયે નવજીવન આપેલું. એ તીર્થ પર અથાગ વાંકો થયો ન હતો! તેઓને ધીરે ધીરે ઊભા થતાં બધાએ રાગ ! છઠ્ઠ કરીને સાત જાત્રા, બસોપચીસ(૨૨૫) વાર જોયા ! મોં પર શાંત આભા છવાઈ રહી હતી. શ્રદ્ધાના કરી!
દીવાનો શાંત અને સ્થિર ઉજાશ કેવો હોય તે જોવા મળ્યું. જાકો રાખે સાંઈયા, મારી શકે ન કોઈ... --એવું ગનીભાઈ દહીંવાળાનો શેર મનમાં પડઘાયા કરે છે : એમના જીવનમાં બન્યું. હવે જીવનમાં હર્ષ-શોક પણ, શ્રદ્ધા લઈ ગઈ મને, ઠેઠ મંજિલ સુધી, ક્યાં રહ્યા હતાં?
રસ્તો ભૂલી ગયો તો, દિશાઓ બદલાઈ ગઈ. વિ. સં. ૨૦૫૪માં સમેતશિખરના સંઘમાં જવા આ શ્રદ્ધા-પુરુષનું નામ આચાર્ય શ્રી અરિહંત વિહાર કરતા હતાં ત્યારે ઇડર પહેલાં, હાઈ-વે ઉપર સિદ્ધસૂરિ મહારાજ છે. ભાવભર્યા હૃદયે અને નત મસ્તકે, પાછળથી જીપ ગાડી આવી, તેની પાછળ લકઝરી બસ. કરબદ્ધ થઈને વંદના કરીએ.
: યશોહર વિજયજી મહારાજશ્રી: આ છે અણગાર અમારા !
વીર પ્રભુના સંઘમાં એક એકથી ચડિયાતા રત્નને વિ.સં. ૨૦૨૪માં, પછી વિ.સં. ૨૦૩૨માં ચાર થોયમાં જોઈએ, એટલે તન વિકસે અને મન ઉલ્લસે ! કેવા-કેવા દીક્ષા. નામ રાખ્યું યુગરત્ન વિજયજી મહારાજ. નરવીર સાધુ મહારાજા, કેવા-કેવા સત્ત્વશીલ સાધ્વીજીઓ
બાર વર્ષ આચાર્ય શ્રી રામચન્દ્રસૂરિ મહારાજ પાસે અને સંસારી છતાં પ્રભુ સાથે મનના તાંતણે બંધાયેલા
રહ્યા. સંયમજીવનની કઠોરતાને, ઉત્તરોત્તર દેહ-ઇન્દ્રિયશ્રાવક-શ્રાવિકાને જોઈને, કવિ પ્રિયકાંત મણિયારની રચના મનને જીતીને હસતે મોંઢે રહ્યા. વળી પરિવર્તન યોગ સ્મૃતિપટ પર ઝબૂકી જાય છે. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘના
આવ્યો. વિ.સં. ૨૦૪૮માં આચાર્ય શ્રી નીતિસૂરિ રંગ-બેરંગી, સુગંધને પ્રસરાવતા શ્રમણ-શ્રમણી-શ્રાવક
મહારાજના સમુદાયના શ્રી સુશીલ વિજયજી મહારાજના શ્રાવિકા રૂપી પુખોને ઉદ્દેશીને અનુરૂપ પંક્તિઓ છે:
શિષ્ય ઇન્દ્ર વિજયજી મહારાજના શિષ્ય થયા. જગદ્ગુરુ
શ્રી હીરવિજયજીનું સંયમ અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એકેય એવું ફૂલ ખીલ્યું નહીં, કે જે મને હો ના ગમ્યું.
મહારાજના અપ્રતિમ જ્ઞાન પ્રત્યેના અનહદ રાગ-તેથી નામ જેટલાં જોયાં મને તો એ બધાં એવાં જચ્યાં,
રાખ્યું: યશોહર વિજયજી મહારાજ. કે જે નથી જોયાં - થતું, ક્યારે હવે હું જોઉં.
ભલે ગુરુ બદલ્યા, સમુદાય બદલ્યો, નામ બદલ્યું; દરેક ફૂલનાં કદ-રૂપ-સુગંધ જુદાં જુદાં. બધાં જ મનહર પણ વેષ રાખીને જ બધે ગયા. અને મનભર!આજે, એક એવા જ શ્રમણની ગુણ-સુવાસને
ઉત્કૃષ્ટ તપ કે ઉચ્ચ ત્યાગ પણ સહજ સ્વીકારતા રહ્યા. માણીએ.
વિ.સં.૨૦૧૮થી લીલોતરીનો સંપૂર્ણ ત્યાગ કર્યો. સાવ મુનિવરનું નામ છે : યશોહીર વિજયજી મહારાજ. અજાણ્યા પ્રદેશોમાં વિચરવાનું, ત્યાંની તમામ અગવડતાઓ જન્મ વિ.સં. ૧૯૯૨ મહા વદ ૧૦, પાલડી(જોડ) શિવગંજ પ્રેમથી માણવાની ! પાસે. ભણતર મેટ્રિક સુધીનું. પહેલી દીક્ષા, ત્રણ થોયમાં
સુખ કે દુઃખની સંવેદનાઓ સહેજે જોવાની.
ધન્ય તે મુનિવર રે !: ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org