________________
જશે, ધુબાક દઈને, બધું પાણી ડહોળશે. તળિયે જામેલા સાંજે, દેવની પ્રતિક્રમણની વેળા થઈ. ગુરુ-સમક્ષ કાદવને, ઉપર લાવશે. પછી, પાણી પીશે !
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! દેવસિય આલોઉં?” – અહિતનું કામ પણ આવું જ છે. હિતની પ્રવૃત્તિ કરતાં એ આદેશ માંગીને, દિવસભરમાં થયેલા અને સેવાયેલા સાવધ ન રહ્યા તો, અહિતનો ઉછાળો આવી, મનને ડહોળી અતિચારો, પ્રગટ કરી રહ્યા હતા. ઉપાશ્રયમાં આછું-અંધારું નાખે. હિતના પરિણામને ઠેસ તો પહોંચાડે જ, વધારામાં
ફેલાવા લાગ્યું હતું. ઉપાશ્રયના જૂના મકાનમાં ઘણા-બધા પરિણતિને પણ કાબરચીતરી કરી મૂકે છે.
થાંભલા હતા. - વર્ધમાનભાવે નિરંતર ચાલતા તપ-સંયમની
તપસ્વી મહારાજ દિવસના અતિચારો બોલતા હતા, સાધનામાં, એક વાર વિઘ્ન આવ્યું. માસક્ષમણનું પારણું
ત્યારે બાળમુનિ નજીક રહીને, સાંભળતા હતાં. દેવસિય હતું. ચોમાસાના દિવસો હતાં. શરીર દુર્બળ, આંખમાં
અતિચારો બોલાઈ રહ્યા અને તેમાં, પેલી દેડકીવાળી વાત ઝાંખપ, ચાલ ધીમી. ગૌચરી વહોરીને, પાછા ફરી રહ્યા ન આવી. તરત બાળમુનિ બોલ્યાઃ “પેલી દેડકી ચગદાઈ હતાં. સાધુ-જીવનનો આચાર એવો હોય, કે ગૌચરી હતી તે તો ન બોલ્યાં !” વહોરવા બે સાધુઓએ સાથે જવાનું હોય. સંઘાટક(સાથી) આટલું સાંભળતાં વેંત, એક જ દિવસમાં આમ તરીકે, બાળ સાધુ હતાં. વરસાદને વિરમ્યાં સમય તો થયો ત્રીજીવાર આ-સ્વરૂપે માનભંગ થવાથી, તપસ્વી મુનિના હતો; પણ, ગામડા ગામના ગારાવાળા રસ્તા કેવા હોય? મન પર, ક્રોધ સવાર થઈ ગયો. બાળમુનિ પર, દ્વેષ ભભૂકી એક નાની દેડકી, કૂદતી-કૂદતી રસ્તાની એક બાજુથી બીજી ઊઠ્યો. તેઓ બાળમુનિને મારવા દોડ્યા. અહિતની પ્રેરણા બાજુએ જતી હતી. વયોવૃદ્ધ તપસ્વી મુનિના કોમળ ચરણ ઝિલાઈ. તપ હિત છે, ક્રોધ અહિત છે. ક્રોધનો વિજય થયો. નીચે, તે આવી ગઈ. તપસ્વીના ચરણ કરતાં પણ, એ પેલા તો, બાળસાધુ. ચંચળ અને ચપળ નાનું શરીર. ઝડપથી દેડકીની કાયા વધુ કોમળ હતી. તે ચગદાઈ. કમજોર આંખને દોડી ગયા. પાછળ, આ વયોવૃદ્ધ મુનિ દોડ્યા. પકડદાવ કારણે, પહેલાં તો તે નજરે ન ચડી. સાથેના બાળમુનિએ રમતા હોય તેમ, બાળમુનિને પકડવા જતાં, વચમાં થાંભલા તરત ધ્યાન દોર્યું, કે દેડકી ચગદાઈ ગઈ. તપસ્વી મુનિએ જોડે જોરથી માથું ભટકાયું. મર્મ સ્થાને વાગ્યું. ક્રોધને કારણે જાણે કાંઈ જ ન બન્યું હોય, તેમ કહ્યું : ક્યાં છે ! કાંઈ નથી ! તેમનું અંગ-અંગ કાંપતું હતું. ક્રોધ, તીવ્રતાને કારણે ઊંડો
મન, અવળા વિચારે ચડ્યું હતું. આવા નાના સાધુ. ઉતરી ગયો હતો. મને કહી જાય?માન ખંડિત થયું. મનમાં ભલે સકળ જીવ કોઈ પણ વૃત્તિ પહેલાં સંસ્કાર બને છે, પછી સ્વભાવ પ્રત્યે, દયાનો ભાવ સતત રમતો હતો. જુદા-જુદા ઘરમાંથી બને છે અને સ્વભાવ ગાઢ બનતાં તે સંજ્ઞા બને છે. ગૌચરી વહોરીને, ઉપાશ્રયે આવ્યા. સાધુની સામાચારી
તપસ્વી મુનિનો ક્રોધ, હવે સંજ્ઞા બની એમના તનમુજબ, ગુરુ મહારાજ પાસે ગૌચરીની આલોચના કરવા
મન-શ્વાસ-પ્રાણ સાથે વણાઈ ગયો. પકડદાવમાં બાળમુનિ લાગ્યા. જે-જે ઘરમાંથી ગૌચરી વહોરી હોય, જે-જે શેરીમાં
તો છટકી ગયા; પણ, તપસ્વી મુનિના પ્રાણ તીવ્ર ક્રોધની ગયા હોય તે બધું ક્રમથી બોલવા લાગ્યા. સાથી બાળમુનિ
સાથે, પરલોકે પ્રયાણ કરી ગયા. પણ આ બધું ધ્યાનથી સાંભળતા હતાં. સાંભળવાનું તો
આ થયો, ચંડકૌશિક સર્પના પૂર્વભવના પૂર્વભવનો ગુરુને જ હતું. છતાં, બાલ્યાવસ્થા સહજ જે કુતૂહલ છે, તે
પણ પૂર્વભવ. ચંડકૌશિકના ભવમાં, જે ક્રોધ, દ્રવ્ય-ક્ષેત્રધ્યાનથી સાંભળે છે. તેમાં પેલી દેડકી ચગદાઈ ગઈ હતી,
કાળ અને ભાવની દ્રષ્ટિએ કબીરવડની જેમ વિસ્તાર તે વાત ન આવી! બાળમુનિએ તરત યાદ કરાવ્યું, કે પેલી
સાધનારો બન્યો, એ ક્રોધનું વાવેતર એના તપસ્વી મુનિના દેડકીની વાત રહી ગઈ. આ સાંભળતાં જ, વૃદ્ધ તપસ્વીના
આ ભવમાં થયેલું હતું. મનનો માન કષાય ખળભળી ઊઠ્યો. ક્રોધ, મદદે આવ્યો. વિવેક પલાયન થઈ ગયો. ધુત્કારીને બાળમુનિને કહ્યું: એવું
આ કથા, કથાસ્વરૂપે ખૂબ જ જાણીતી છે. આપણે ક્યાં થયું છે?પછી ગૌચરી વાપરવા બેઠાં. ગૌચરી વાપર્યા
મંથન કરી, એમાંનું નવનીત તારવવું છે. આપણામાં એનો પછી, બપોરે સ્વાધ્યાય પણ કર્યો,
અનુયોગ કરવો છે. “શ્રમણજીવનનો સાર, એ ઉપશમ છે?
૧૦૪ : પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org