________________
શિલ્પીઓના માર્ગદર્શન માટે નિયુક્ત કરે છે.(૨/૮૪) હતા! આપણે જે રીતે શ્વાસ લઈએ-મૂકીએ તે રીતે જ
આવું ભગીરથ કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે શ્રી પ્રતિમામાં જોવા મળ્યું.) રત્નસાગર અને શ્રી જયમંડન ગણિ એમ બે મુનિવરો છ કર્માશાહની પ્રાર્થનાથી, વિશ્વના જીવો પર ઉપકાર મહિનાના ઉપવાસ કરે છે. (૨૮૬) આવા છ મહિનાના કરવાની ભાવનાથી, રાગ-દ્વેષથી રહિત થઈ સઘળા ઉપવાસ કરનાર ચંપાશ્રાવિકાના નામ સાથે આ બે નામ પણ સૂરિવરોની સંમતિ સાથે શ્રી ઋષભદેવ પ્રભુ અને શ્રી પુંડરીક અમર છે.
સ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિદ્યામંડનસૂરિજીએ કરી.(૨/૧૨૫આવા શકવર્તિ પ્રતિષ્ઠા-પ્રસંગના મુહૂર્તનો નિર્ણય શ્રી ૧૩૨) વિદ્યામંડનસૂરિજી અનેક જ્યોતિષીને સાથે રાખીને કરે આ વર્ણન પછીના સમગ્ર બીજા ઉલ્લાસના શ્લોકો છે.(૨૯૩).
કર્માશાહની ઉદારતાના વર્ણનમાં રોકાયા છે. પ્રબંધકાર જુદાવિધિ-વિધાનમાં જરૂરી ઔષધિઓ માટે, અનેક વૈદ્યો, જુદા સ્વરૂપે, એ ઔદાર્યનું ભાવવાહી વર્ણન કરે છે. રહી અનુભવી વૃદ્ધ પુરુષો અને ભિલોને પૂછી-જાણી, પુષ્કળ રહીને એક જ વાત કરવા છતાં પ્રબંધકારને ધરવ જ થતો દ્રવ્ય ખર્ચા મંગાવે છે.(૨/૧૧૫).
નથી એટલે લખે છે : કર્માશાહની પુણ્યરાશિ આકાશમાં કર્માણાહની ઉદારતાથી બે મહત્ત્વનાં કામ પણ થયાં. રત્નાકરના રસથી લખીએ તો પણ અનન્ત કાર્યો, લખ્યા
જે સૂરજકુંડ છૂપાવી દેવામાં આવ્યો હતો તે પુષ્કળ વિના રહી જાય તેમ છે! એક શ્લોકનો ભાવ જોઈએ : દાન દઈ ખુલ્લો કરાવ્યો.(૨/૧૨૩) બીજું, ગિરિરાજ પર કમશિાહના દાનથી જીતાયેલું કલ્પવૃક્ષ ‘ક’ વિનાનું - રાજાનું આધિપત્ય એવું હતું કે એક-એક યાત્રાળુ પાસેથી એટલે કે અલ્પવૃક્ષ થઈ ગયું, અને દાન આપવામાં પ્રસિદ્ધ ૧૦૦-૦૦ મુદ્રા લઈને પછી ક્ષણવાર માટે દર્શન કરવા એવા બલિરાજા કશાહના દાનને સાંભળી લજ્જિત થયા દેવામાં આવતા તેને, કર્માશાહે એ રાજાને સુવર્ણગિરિ ભેટ અને તેમના નામમાં સ્વરનું પરિવર્તન થયું અને તેઓ બાલ આપ, બધા યાત્રાળુઓને વિના મૂલ્ય યાત્રા કરાવી. આ બની ગયા ! બેઉ કાર્યો થકી કર્માશાહ ખૂબ યશસ્વી થયા.(૨/૧૬૨)
શબ્દ ચમત્કૃતિવાળા આવા અનેક પદ્યથી બીજો ઉલ્લાસ પ્રતિષ્ઠા-પ્રસંગના વર્ણનમાં તો પ્રબંધકારે કમાલ કરી પૂરો થાય છે. આ પ્રબંધની રચનાથી જે પુણ્ય ઉપાર્જન થયું છે વર્ણન આઠ જ શ્લોકમાં છે. એ આઠ શ્લોકમાં સમગ્ર હોય તેનાથી ભવોભવ રત્નત્રયીની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના રિત્ર ખડું થયું દેખાય છે ! આપણી નજર સમક્ષ બની રહ્યું કરી છે. જ્યાં સુધી વિમલાચલ છે ત્યાં સુધી આ પ્રશસ્તિ હોય એવું તાદ્રશ્ય વર્ણન છે. શ્લોકના શબ્દો વાગોળીએ બુધજનોમાં વંચાતી રહે એવી અભિલાષા પ્રગટ કરી છે. ત્યારે, આપણે એ વાતાવરણમાંના એક ભાગ હોઈએ એવું પ્રબંધનો પ્રથમદર્શ શ્રી વિનયમંડન પાઠકના કહેવાથી લાગે. એ શ્લોકોના ભાવ માણીએ :
શ્રી સૌભાગ્યમંડને વિ.સં.૧૫૮૭ના વૈશાખ વદિ દશમીને દાદાની પ્રતિષ્ઠા થઈ ત્યારે, શ્રદ્ધા, ભક્તિથી ઉછળતા શુક્રવારે લખ્યો છે. આમ પ્રબંધનો બીજો ઉલ્લાસ ૧૬૯ હૈયાવાળો શ્રાવક વર્ગ પ્રસન્ન હતો. સહુકોઈ વાત-ચીત બંધ શ્લોકમાં પરિપૂર્ણ થાય છે અને આમ બે ઉલ્લાસનો પ્રબંધ કરીને પ્રભુની ભક્તિમાં લીન હતા. શ્રાવિકાઓ અતિ પૂર્ણ થાય છે. હર્ષથી, ધવલ મંગલ ગીતોના ગાનમાં ગુલતાન હતા. ભવ્ય આ રીતે પ્રબંધનો સંક્ષિપ્ત પરિચય - રસાસ્વાદ અહીં જીવો, વાજિંત્રોના તાલે નાચતા હતા. કેટલાય લોકો રજુ કર્યો છે. વાચક મૂળ પ્રબંધ વાંચવા પ્રેરાય એવી આશા ધૂપવટીમાં સુગંધી ધૂપ ઉખેવતા હતા. સૌરભભર્યા સાથે શ્રી શુભવીરવિજયજી મહારાજના સ્વરમાં સૂર પુષ્પોવાળા કેસર-કપુર મિશ્રિત જળનો ચોતરફ છંટકાવ પુરાવીએ : થતો હતો. હવામાં, જય-જય શબ્દો ગુંજતા હતાં અને ત્યારે પન્નરસો સત્યાસીએ રે, સમકિતદ્રુષ્ટિ દેવો પ્રભુના બિંબમાં સંક્રાંત થયા; પ્રભુએ સાત સોલમો એ ઉદ્ધાર કમશાહે કરાવીયો રે, વખત શ્વાસોચ્છવાસ લીધા. (આ એક વિરલ ઘટના ગણાય વરતે છે જયજયકાર. કે શ્રી વિનયમંડન પાઠક વગેરે આ ઘટનાના સાક્ષી બન્યા
૭૨ પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org