________________
કરીએ સ્તુતિ, શ્રી ગુરુ-હેમચન્દ્રની
દોષ ન દેખું જસ રતી, હું ગાઉં નર સોય; હેમસૂરિ-સરિખો જતિ, જગિ ન દીસઈ કોય ... ૧
દશાર્ણભદ્ર-સમ કો’ નહીં માની, શાન્તિનાથ-સમ કો' નહીં દાની; શાલિભદ્ર-સમ કો’ નહીં ભોગી,
હેમસુરિંદ-સમ કો' નહીં યોગી ... ૨ હેમ-સમો મુનિવર નહીં, જેણઈ પ્રતિબોધ્યો રાય, જલવર-થલચર જીવની, તંઈ કીધી રક્ષાય ... ૩
સર્ગ-મૃત્યુ પાતાળમાં, દેશ-વિદેસરમાંહિ; હેમસૂરિ સરખા જતિ, જગહ નહીં દીસઈ ક્યાંહિ. ... ૪
જે નિકલંક શીલઈ ભલો, ગુણ-અંગિ કંઈ કોડિ; અવર-પુરુષ જોયા ઘણા, દીસે અકેકી ખોડિ ... ૫
--- શ્રાવક ઋષભદાસ કવિ. ઋષભદાસ કવિએ પોતે રચેલા કુમારપાળ-રાસમાં, પ્રાસંગિક રીતે શ્રી
હેમચન્દ્રસૂરિ મહારાજની સ્તુતિ કરી છે. અર્થ સ્પષ્ટ છે.
કાવ્ય-આસ્વાદ
કાવ્ય-વિનોદ
जीविउ कासु न वल्लहु
आगतो हेम गोपालः धणु पुणु कासु न इडु
दंड-कम्बलमुद्वहन्। दोण्णि वि अवसर हिवडई
षड्दर्शन-पशुप्रायान् तिण-सम गणइ विसिहु।।
चारयन् जैन वाटके। -- હૈમ પ્રાકૃત વ્યાકરણ : અપભ્રંશ દષ્ટાંત
એકદા રાજા સિદ્ધરાજની સભામાં કામળી અને દંડ જીવન કોને વહાલું નથી? અને ધન-સંપત્તિ કોને પ્રિય સાથે, શ્રી હેમચન્દ્રાચાર્યજી પધારી રહ્યા હતા. તેઓને નથી ? પણ તે સાર્થક કરવાનો અવસર આવી મળે, ત્યારે આવતા જોઈ, એક પંડિતને ટીખળ કરવાનું સૂછ્યું, બોલ્યા : તેને તણખલા સમાન જાણી તેને સત્કાર્યમાં ન્યોચ્છાવર આ આવ્યો હેમ ગોવાળ, લાકડી-કામળી ધરી, કરનાર જન, વિરલ છે, વિશિષ્ટ છે.
લાકડી-કામળી એ ગોવાળયિાનું ચિહ્ન છે એ સરખાવી પ્રાકૃત વ્યાકરણમાં આવતા દુહા, એ ગુજરાતી આવું કહ્યું. પરંતુ, શ્રી હેમચન્દ્રાચાર્યજી તો ભારે વિચક્ષણ ભાષાની ગંગોત્રી છે. ભાષાનું મૂળ સ્વરૂપ, એ છે. તેમાં પુરુષ ! ઝંખાવાનું તો એ શીખેલા જ નહીં. વળતી જ ક્ષણે, દેશાન્તરે અને કાળાન્તરે, ફેરફાર થતાં-થતાં વર્તમાન વિના વિલંબે તેઓ બોલ્યા: ગુજરાતી ભાષાનું સ્વરૂપ, બંધાયું છે.
છ દર્શન પશુઓને, ચરાવે જૈન જંગલે, આ દુહામાં પણ, એક અમૂલ બોધ ગૂંથી દીધો છે. સભા બધી આશ્ચર્ય અને આનંદમાં ડૂબી ગઈ, નેત્ર જીવન અને વન કિંમતી છે; પણ એથી વધુ કિંમતી તો, પહોળાં કરી આમ-તેમ ડોક ફેરવી, આદરભર્યા અહોભાવથી અવસર આવે ત્યારે, તેને છોડવાની તૈયારી છે; એ સર્વજ્ઞને જોઈ રહી. દર્શાવવાની ખુમારીભરી આ શીખામણ છે.
૯૦: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org