________________
શિરીષ
જાઈ-જૂઈ 2
8
બોરસલી
કદંબ
પારિજાત
વિવિધ ઔષધિઓનું સંયોજન પ્રભુની શક્તિને લાગેલા મલિનતા, દુર્ભાવના, અપવિત્રતા વગેરે આવરણોને દૂર કરીને તેની નિજી શક્તિને ઝળહળતા કરવાનું કાર્ય તે તે ઔષધિઓ કરે છે, દેવી શક્તિના પુંજને સક્રીય બનાવે છે. તેમજ વિવિધ મનોહર પુષ્પોની કુસુમાંજલિ વડે પ્રભુજીની પૂજા સંપૂર્ણ બને છે.
ગુલાબ
કમળ
સૌજન્ય ‘કુમાર’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org