________________
પર ચાલતાં ચાલતાં, નિશાળમાં નાની વયે ભણેલી પેલી મહુવામાં પૂરા વીસ દિવસ રહ્યા. તાપ અને થાક કવિતાની લીટી યાદ આવી ગઈ. એ ગણગણતાં રસ્તો કંઈક બન્ને ઉતાર્યા. જીવિતસ્વામી મહાવીર પ્રભુનું અને ઠીક ચલાયો ! લાંબા છંદમાં (શિખરિણી) લખાયેલી શાસનસમ્રાટ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજનું કવિતાની લીટીઓ આમ છેઃ
શીતળ સુખદ સાન્નિધ્ય આત્મસાત્ કરી માપ્યું. ઉનાળાનો લાંબો દિવસ, સરતો મંથર ગતિ,
ત્યાં રહ્યા ત્યાં સુધી બધું ભૂલી ગયા, પણ જેવું મહુવા રહ્યાં જાણે વાંચી, અપ્રિય કવિની નીરસ-કૃતિ; છોડ્યું -- છોડવાનું તો હતું જ, આગળ કોઈને વચન આપ્યું અભિપ્રાયાર્થે વા, કથની ઊગતા લેખક તણી, હતું ને! – ત્યારે પેલી લીટી મનમાં રમતી હતી : પરાણે વા જવું પડતું, કૂફ જેમાં ભૂલ ઘણી.
પુરૂસ આર લવલી, ડાર્ક ઍન્ડ ડીપ...* માંડ-માંડ ખડોળ પહોંચ્યા. ત્યાંથી ધંધૂકા, બરવાળા સુંદર શ્યામ વનમાં રોકાવું પરવડે તેમ ન હતું, તેથી થઈને વલ્લભીપુર આવ્યા. સૂકો-ભંઠ ભાલ ઓળંગી ગયા મહુવા છોડ્યું. કુંભણ થઈને જેવા સેદરડા ગામે આવ્યા એટલે - અહીં હવે જરા હાશ થઈ. પછી આવ્યું સિહોર. ત્યાંથી એરકંડિશન્ડ રૂમમાંથી બહાર આવીએ અને સંતાપ જન્માવે ત્રણ રસ્તા હતા. પાલિતાણા તો ચોમાસા માટે જવાનું હતું એવા તાપનો અનુભવ થવા માંડે, એવું લાગવા માંડ્યું. જ. બાકી બે રસ્તા - ભાવનગર અને મહુવા. ગરમ-ગરમ જ્યાં જઈએ ત્યાં, જે મળે તેની પાસે એક જ વાત. બધા લથી તપેલા તો હતા જ. એટલે શીળી છાયાની શોધ માટે પાસે વાત કરવાનો વિષય માત્ર એક જ -- “વરસાદ ક્યારે મહુવા સાંભર્યું અને મહુવાની દિશામાં ડગ માંડ્યાં. આવશે?”બધાની નજર એક જ જગ્યાએ અટકેલી રહેતી.
તળાજા સુધી તો ત્રાહિમામ થઈ જવાય તેવી ગરમી આકાશને જએ તો કોરકટલાગે અને ધરતી પણ કોરીકટ ! જ લાગી. તળાજાથી સાંજે વિહાર કરવો પડે તેમ હતો, વ્યોમ અને ભોમ કોરાં તો, તેનાં છોરાંના કલેજાં પણ કોરાં ! તેથી નીકળ્યા તો ખરા, પણ ચારે બાજુ, ઉપર-નીચે, આજુ- દુકાળ તો પડે છે, પણ આવા વસમા દહાડા કોઈ વેરીને બાજુ બધેથી ગરમી જ ગરમી. આંખને શાતા આપે એવાં પણ કોઈ ન દેખાડે. ઝાડ પણ ન દેખાય. રસ્તા પર અમે એકલા જ હતા.
છાપરિયાળી ગામે પહોંચ્યા તો, ત્યાંની પાંજરાપોળનાં - તળાજાની ટેકરી પાસેથી નીકળ્યા, ત્યારે એક બાજુ હજારો પશુઓના ભાંભરડા સંભળાતા રહ્યા. વાડીના ઊંચાં ઊંચાં પર્ણ-વિહીન દિગંબર વૃક્ષો અને બીજી
બોલી શકતાં નથી બિચારાં, સંભળાવે શી રીતે ? બાજુ પથરિયો પહાડ - એ બન્ને જોયા ત્યારે એમ લાગ્યું કે
હાથ લંબાવી શકતાં નથી, તે માંગે કઈ રીતે? જાણે કવિ જયન્ત પાઠકે અહીં રહીને જ, એ પંક્તિ ન રચી
અશ્વ ટપકતી ભોળી આંખે, ચારેકોર નિહાળે, હોય, તેવી બંધબેસતી એ બે લીટી સ્મૃતિ-મંજૂષામાંથી બહાર ધસી આવી.
કોઈ અમારાં આંસુ લૂછે, કષ્ટો કોઈ નિવારે. જયમાં ઊભાં ઝાડ અને આ તપમાં બેઠા પહાડ,
જ્યારે અમે જેસર-દેપલા થઈને સાવ સુક્કીભઠ અને ચકલું યે ના ફરકે, જાણે ધોળે દિવસે ધાડ. નર્યા કંકરથી ભરેલી શેત્રુંજી નદીના કાંઠે પહોંચ્યા, ત્યારે તો
દાઠા - વાલાવાવ થઈને અમે મહવા પહોંચ્યા. આજુબાજુનું બધું સૂકું, નીરવ, નિર્જન તથા ભૂખ્યું-તરસ્યું મહુવામાં તો સાચે જ શીતળતાનો અનુભવ થયો. માલણ ને લુખ્ખું લાગ્યું. રસ્તો તો કેમેય કરી ખૂટે નહીં. વચ્ચેના નદીના કાંઠે ઘેઘૂર વૃક્ષોની હારમાળા, ઊંચી નાળિયેરીનાં ઝૂંડ જાણે અમને આવકારી રહ્યાં હતાં.ઘેરી છાયા પાથરતી,
Woods are lovely, dark and deep, ચીકની ઘટ્ટ વાડીઓની ગાઢ ઠંડક માણવા, જાણે ત્યાં જ But I have promises to keep, બેસી જવાનું મન થઈ જાય ! અને આંબા-આંબાવાડીઓ And miles to go before I sleep, જોઈને તો કવિ નાનાલાલની પંક્તિ ત્યાં યાદ આવી ગઈ : And miles to go before I sleep. જાણે ટોળે વળેલી સહિયર રમતી
--Robert Frost આમની એવી કુંજે.
* પંડિત જવાહરલાલ નેહરુએ સ્વહસ્તે લખીને પેતાનાં ટેબલ પર રાખેલી અમેરિકન કવિ રૉબર્ટ ફૉસ્ટની જાણીતી કાવ્યપંક્તિ.
અભિષેક: પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org