________________
[ ૫
પારમાયિક લેખસંગ્રહ કરવામાં આવી છે. એમ આચાર્યશ્રી નીચેના ક્ષેકથી જણાવે છે – "कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांश्चिदादरः।
अतस्तदानुगुण्येन तस्य कत्तत्वदेशना ।।"
અથ-આ ઈશ્વર જગતને કર્તા છે એવા વાકય ઉપર જેઓને આદર બંધાણે છે, તેઓના ગુણને માટે ઉપર કથિત ઇશ્વર જગકર્તાપણાની દેશના છે.
હવે બીજી રીતે ઉપચાર વગર ઇશ્વરને જગત્કર્તા આચાર્યશ્રી બતાવે છે– " परमेश्वर्ययुक्तत्वाद् मत आत्मैव वेश्वरः।
स च कति निर्दोषः कत्र्तवादो व्यवस्थितः ॥"
અર્થાતુ-ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકેદરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે. અને આત્મા–જીવ તે ચોખ્ખી રીતે કર્તા છે જ. આવી રીતે કવાદ-જગત્યત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે.
આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે – “રશાહal Hણામના નાયો વતણૂણા અવે
सत्त्वार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥"
અર્થાત-જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યું હેય, ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિપ્રાયથી કર્તા સમજે. તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકતો કેઈ શાસ્ત્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org