________________
૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
ષ્ટિ રાખી છે. કાઈ પણ દનના સિદ્ધાન્તાને તેાડી પાડવાની સ`કુચિત વૃત્તિ તેમના વાડ્મયમાં નહિ દેખાય. મલ્યું અન્યાન્ય સિદ્ધાન્તાનો સમન્વય કરવા તરફે પ્રયાસ સેવવાની તેમની ઉદાર વૃત્તિ અને વિશાળ દૃષ્ટિ તેમના ગ્રંથામાં સ્પષ્ટ જોવામાં આવે છે. દાખલા તરીકે–ભગવાન હરિભદ્રાચાનો ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય ’ ગ્રંથ. તેમાં એક સ્થળે જૈનદર્શનસમ્મત “ ઈશ્વર જગત્ત્ત નથી ”-એ સિદ્ધાન્ત યુક્તિપુરસ્કર સિદ્ધ કર્યાં પછી તેઓશ્રી જણાવે છે કે
''
" ततश्चेश्वरकर्त्तत्ववादोऽयं युज्यते परम् । सम्यग्न्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः ॥ ईश्वरः परमात्मैव तदुक्तव्रतसेवनात् ।
यतो मुक्तिस्ततस्तस्याः कर्त्ता स्याद् गुणभावतः ॥ तदनासेवनादेव यत्संसारोऽपि तत्त्वतः । तेन तस्यापि कर्तृत्वं कल्प्यमानं न दुष्यति ॥
97
અર્થાત્-ઈશ્વરકર્તૃત્વના મત આવી રીતની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે-પરમાત્મા-ઇશ્વરે ફરમાવેલા માનું અનુસરણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના ઢનાર ઈશ્વર છે એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદશિત માનું આરાધન નહિ કરવાથી ભવચક્રમાં જે પરિભ્રમણ કરવું પડે છે તે પણ ઈશ્વરના ઉપદેશ નહિ માન્યાની સજા છે એમ કહી શકાય છે.
જેઆને ‘ ઇશ્વર જગતના કર્યાં છે’એવા વાક્ય ઉપર આદર મ’ધાણા છે, તેને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org