________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને ક વિહિં gિar'- તે જ સત્ય છે, અને તે જ નિઃશંક છે, જે જિનેશ્વર પરમાત્માએ કહેલું છે.
અને આવું આ જે વચન છે તે, મલયગિરિ મહારાજા કહે છે કે-જયવંતું વતે છે.
આમ ભગવાન મહારાજાના વચનની સ્તુતિરૂપ મંગલાચરણ કરીને હવે તેઓ પ્રસ્તાવના કરે છેઃ આ નંદિસૂત્રના રચયિતા દેવવાચક ગણિ નંદિસૂત્ર શા માટે બનાવે છે? એ બનાવવામાં એમને શે ઉદ્દેશ છે? આ સંસાર કેવો છે? તેમાં દુખ કેવા છે? અને એમાંથી છૂટવા માટે જીવશેની અભિલાષા કરે છે? તે મેક્ષની કરે છે. એ મેળવવા માટે શું કરવું જોઈએ? તે પરોપકાર કર જોઈએ. એ કઈ રીતે કરે ? એના પણ જ્ઞાન ધર્મ, ચારિત્ર ધર્મ વગેરે અનેક પ્રકારે છે, અને એ જ હેતુએ આ નંદિસૂત્રની રચના કરાય છે. એ કઈ રીતે? તે અંગે અધિકાર....