________________
સજજન અને દુર્જનને તફાવત
૧૦૯ આત્માને આધ્યાનમાં પાડીશ. અને આ પ્રભુને સંયમ હારી જઈશ.
ગીતાજીમાં શ્રીકૃષ્ણ પણ એજ કીધું છે કે :ध्यायतो विषयान पुसः, सङ्गस्तेषूपजायते । सङ्गात् सञ्जायते कामः, कामात् क्रोधोऽभिजायते । क्रोधाद् भवति संमोहः, संमोहात स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥ .
તું વિષયનું ધ્યાન ધરીશ, હૃદયમાં વિષયના જ સંક૯પ-વિક૯પ કરીશ, તે તને એમાં આસક્તિ થશે. પછી આ વસ્તુ મને ક્યારે અને કેવી રીતે મળે? એવી તને અભિલાષા થશે. એ વસ્તુ નહિ મળે તે તને કૈધ થઈ જશે. અને જે ક્રોધ થશે, એવી જ મૂહદશા થઈ જશે. ભાન નહિ રહે. તેથી તારી યાદ શક્તિ-બે નાશ પામશે. અને એને નાશ થશે, તે તારી સદ્બુદ્ધિને પણ નાશ થશે. તે છેવટે તારે પણ વિનાશ થશે.
આ માટે જ આવાં સંકલ્પની-કામગની ચિંતાને અધમ કહી છે.
હવે એક બાકી રહી, પ ત્તાધHISધન'. સવારમાં ઊડીને પારકાંની જ ચિંતા ને મહેકાણું હેય. બીજો ધંધો
પણુપરની તારે શી પડી, તું તારું સંભાળ.” તારે પારકાંની શી પડી છે? તું તારા ઘરનું જ સંભાળને?