Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 326
________________ પરિશેષ-૨ પરિશેષ-૨ શ્રીસ્તસ્મતીથ (ખંભાત) બંદરમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજજીના થએલાં નંદિસૂત્રનાં પ્રવચનને અનુલક્ષીને રચાએલી ગહેલીઓ –રચનારઃ પૂ. સાધ્વીશ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ. (મારું વતન હાં મારું વતનઃ રાગ) લાખ વંદન મારાં લાખ વંદન, સૂરિજી સ્વીકારે લાખે વંદન, સ્તંભનપુરમાં સૂરિજી પધાર્યા, ભવિહૈયામાં હર્ષ અમંદ.....લાખો...૧ મીઠી મધુરી દેશના વરસે હર્ષે ભવિ કુમુદાકર ચંદ લાખે...૨ જ્ઞાની ધ્યાની ત્યાગી તપસ્વી, દૂર કરાવે સંસાર સંગ..લાખે..૩ મુખમુદ્રા છે મેહનગારી. મુક્તિ મારગને લગાવે રંગ...લાખો....૪ નંદિસૂત્રના ઝરણાં વહાવે, ઉપદેશ શૈલીને ફરે એ મંત્ર...લાખે.....૫ . પ્ર. ૧૮

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342