Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 333
________________ ૨૮૦ પરિશિષ-૩ ને જૈનનું પણ એક જ છે. શબ્દના ભલે ભેદ હોય. કેઈએને પ્રકૃતિને વિગ” કહે. કેઈ કર્મોને નાશ' કહે. કેઈ દુરિતકવંસ” બેલે. કેઈ એને “પરમાનંદરૂપ” માને. કેઈ ક્ષણિક–નરામ્યવાદી કહે. અને કેઈ “માયાને વિચગ” કહે, પણ બધાંનું સ્થાન તે ત્યાં એક સરખું જ છે. ચેથી દષ્ટિમાં રહેલ આત્માને આ ભાવના હોય છે. આટલે બધે વિશાળ પરમાત્માને ધર્મ છે. એ જે વિશાળ છે, એ કેઈને ધર્માથી. પણ એને વિશાળ કેમ કરે? એને વિશાળતા જ આપવી? એ માટે આપણામાં સામર્થ્ય નથી. એ આપણી શક્તિ બહારને વિષય છે. પણ કરીએ તે થઈ શકે. એક જ દાખલો આપું. ઉપાધ્યાય યશેવિજયજી મહારાજાએ દિગંબરના ગ્રંથ ઉપર વિવરણ લખ્યું છે. એમણે ત્યાં પહેલે કલેક લખે છેઃ જેમ ઘળિયા, ચાયણિશારિર્યશોવિજયઃ विषमामष्टसहस्री-मष्टसहरूया विवेचयति ॥' –ચશેવિજ્યજી મહારાજ બીજે ક્યાંય પિતાનું વિશેપણ મૂક્તાં નથી. અહીં પિતાનું વિશેષણ મુકયું છે ન્યાય વિશારદ એ હું આત્માના સ્વરૂપને નમસ્કાર કરું છું. તમે શું કામ કરે છે? તે કહે છે: આ વિષમ એ જે અષ્ટસહસ્ત્રી નામને ગ્રંથ છે–

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342