________________
પરિશેષ-૩
૨૮૧
—કાના ગ્રંથ છે એ ? તા દિગ ંબરના ગ્રંથ છે. અને કાણે મનાવ્યેા છે? તે વિદ્યાનંદ સ્વામી મહારાજે મનાવ્યે છે. એ મહાન ગ્રંથ છે. એના આઠ હજાર શ્લાક છે. એની ઉપર હું. વિષ્ણુ કરું છું.
એ વિવરણુ કેટલાં
તા આઠ હજાર
અનાવું છું.
પછી કહે છે કે
શ્લેાકેાનુ કરશે ?
લેાકપ્રમાણવાળું વિવરણુ હું
'सिताम्बर शिरोमणि विदितचारुचिन्तामणि विधाय हृदि रुच्यतामिह समानतन्त्रे नये । अनर्गलसमुच्छलद्हलवर्ण तर्कोदकच्छटाभिरयमुत्सव' वितनुते विपश्चित्कुले |
—સિતાંખરામાં શિરોમણિ એવા હું, તેઓ કેાઇ ઠેકાણે આવું-પેાતાનું અભિમાન મતાવે એવુ’-માલ્યાં નથી. પણ અહી ખેલ્યાં છે. એ અભિમાન નહાતુ. પણ તેઓ સમન્ જીને મેલ્યાં છે.
સિતાંખરામાં શિરોમણિ એવા હું છું, અને જેણે ચિંતામણિ નામના જે મહાન ગ્રંથ છે નૈયાયિકના, ગ ંગેશ ઉપાધ્યાયે બનાવેલા, એ જેણે કંઠસ્થ કરી નાખ્યા છે, આવું જેને જ્ઞાન છે, એ (યશેાવિજય) આ સમાનત ંત્ર નય ઉપર વિવરણ કરે છે.
સમાનતંત્ર સિદ્ધાંત, પરતંત્ર સિદ્ધાંત, અલ્યુપગમ