Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 324
________________ પરિશેષ-૧ ૨૦૧ એટલે ઇશ્વર કહે : જા, મારાં ચેપડામાં ગધેડાના અઢાર વર્ષ વધારાના છે. તે તને આપુ છુ” મનુષ્ય આ સાંભળીને કહેઃ ઘણું સારું ખાપજી ! પણ ત્રૌસ ને અઢાર અડતાનીશ થયાં. એટલામાં કદાચ પરણ્યા ન પરણ્યા ને છેકરા થયાં કે ન પણ થયાં. માટે હજી ઘેાડાં વધારો તે સારું. મારા પર થોડી દયા વધારા.’ એટલે ઈશ્વરે ચાપડા જોઈ ને કહ્યું : ‘આમાં કૂતરાના બાર વર્ષ વધારાના છે. તે તને આપ્યાં. હવે તે સતષ ને’ પણ મનુષ્યને સતાષ ન હતા. ૬૦ વર્ષ થયાં પણ એની તૃષ્ણા એછી ન થઈ. એણે ફરીને વિનતિ કરી : હું ઇશ્વર! તમે તેા ખૂબ દયાળુ છે. મને ૬૦ ટેકરાનાં છેાકરાનુ –પૌત્રનુ’-માતું જોવા ન મળે આવે. એમ ને એમ મરી જવુ પડે. માટે વધારી આપેા’. વર્ષમાં કદાચ તે મઝા ન હજી થાડાં : એની તૃષ્ણા જોઈને ઈશ્વરે એને ઉપદેશ આપ્યા મનુષ્ય ! તુ* લેાશ છેડી ઢે. છે તેમાં સતાષ માન. બધાંને સંતાષ થયા પણ તને નથી થતો. માટે હવે લાભ છે'. પણ મનુષ્યે પેાતાની હઠ ન છેાડી, એટલે ઈશ્વરે એને પેલાં વાંદરાના દસ વર્ષ વધારી આપ્યાં. ૬૦ના ૭૫ વર્ષ આપીને અને રવાના કર્યાં. આ એક રૂપકકથા છે. પણ મનુષ્યને ૭૦ વર્ષમાં શું બન્યું? તે ખાસ જોવાનું છે. મનુષ્યનું ત્રસ વ સુધીનું જીવન મનુષ્ય જેવુ જ હાય. અભ્યાસી જીવન હાય.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342