________________
૧૮૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને મેં પ્રભુની પાસે વિનય પૂર્વક સમર્પિત કરી છે, અને તે ભગવંત મહાવીરમહારાજા પવિત્ર કરે.
મહાપુરુષોના હદયમાં વિનય કેટલું હોય છે? અભિમાન તે જરાય ન હોય. ત્યારે જ એ જગત્નો ઉપકાર કરી શકે છે.
ત્યારે ત્યાં પણ આચારને પહેલે કીધે.
પતંજલિ નામના મહાન વ્યષિ થઈ ગયાં. એમણે ચેગનું સ્વરૂપ બતાવવા માટે “ગાનુશાસન” બનાવ્યું છે. એમણે પણ કીધું છે કે–અથ થાનુરાસનંહવે હું ગાનુ શાસન કહીશ. એમાં યોગ એટલે શું ? તે-ગોશ્ચત્તવૃત્તિનિવ–ધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ ને મેહ-અવિદ્યા -અસ્મિતા-અભિનિવેશ, એ બધી ચિત્તની વૃત્તિઓને નિરોધ કર, એનું નામ યોગ છે.
ત્યારે આ બધી વૃત્તિઓને નિરોધ થાય ક્યારે ? તે કીધું છે કે- “મ્યા થા નિધ:અભ્યાસ અને વૈરાગ્ય, એ બંને વડે એ ચિત્તની વૃત્તિઓને નિરોધ થાય. અભ્યાસ એટલે શું ? તે અનિયપિરિણાસ્ટન અભ્યાસ –યમ અને નિયમનું પાલન કરવું, એ અભ્યાસ છે.
કઈ જીવને મારે ત્રાસ-ભય-પરિતાપ આપ નહિ, મને જિલ્લા મળી છે, તે એનાથી મારે અસત્ય ન બોલવું. કેઈનું ન આપેલું લેવું નહિ. શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું. અને કઈ જાતને પરિગ્રહ-મમત્વભાવ ન રાખવે. આ પાંચ