Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 307
________________ ૫૪. શ્રી નવિનાં પ્રવચનો એ કાંઈ નથી. માટે કહું છું કે “અધી તેરે જૈસી ઔર અધી તેરેસે અચ્છી બીતી. મારે તે ત્યાગમાં જે સુખ છે, એવું સુખ તારે નથી. માટે જ કીધું છે કે-જગમાં શાંતિ કેને મળે? સાચી શાંતિ કેને પ્રાપ્ત થાય ? તે ત્યાં કહે છે? 'विहाय कामान् यः सर्वान्, पुमांश्चरति निःस्पृहः । નિર્મો નિહા, એ શાન્તિમાછતિ ” સર્વ કામતૃષ્ણાને જે છોડી દે છે. અને નિશ્ચલ થઈને જગમાં વિચરે છે. અને નિર્જન –નિર્મમ હેય, આ જગતમાં મારું કઈ નથી, એ નિર્મમત્વભાવ એને હેય. 'एगोऽहं नत्थि मे कोइ, नाऽहमन्नस्स करस वि । एवं अदीणमणसो, अप्पाणमणुसासइ ॥' કઈ દિવસ સુખ મળે, કેક દિવસ દુખ મળે. કઈ વાર સારું આવ્યું કે કેઈવાર નરસું આવ્યું, તે એમાં દુઃખ ન લગાડીશ. દીન ન થઈશ. પણ સંતોષ માનજે. આવે જયારે થઈશ ત્યારે તને શાંતિ મળશે. માટે ત્યાગમાં જે આનંદ છે. એ ભોગમાં ન હોઈ શકે. અને એ જ માટે જ્ઞાનીઓએ કીધું છે કે જ્ઞાન ને ચારિત્ર બને જોઈએ. આ તે ભાવચારિત્ર છે. પણ કોઈ વખતે દ્રવ્યચારિત્ર પણ કલ્યાણ કરે છે. જે વખતે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સ્મશાનમાં કાઉસગ્નધ્યાનમાં ઊભાં છે. તે વખતે ભગવાન મહાવીર મહારાજાને

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342