Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 299
________________ ૨૪૬ - શ્રી નીતિસૂત્રના પ્રવચન અને ચૌદ પૂર્વધરને આહારકવર્ગણાનું શરીર હોય છે. એમ-જીવને મને વર્ગનું હેય છે. આપણે કાંઈ વિચારવું હેય તે પહેલાં મને વર્ગણાના પુદ્ગલે લઈએ. પછી એને વિચારરૂપે વિસર્જન કરીએ. ત્યારે ભગવંત મહારાજા પણ મને વર્ગીણાના દ્રવ્યો ગ્રહણ કરે, એને મનપણે પરિણુમાવે, અને મૂકે. એ પેલાં અનુત્તરવાસી દેવતાઓ અવધિજ્ઞાનથી જુએ. એને એવું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન હેય. જેઈને એ અનુમાન કરે કે “ભગવંત મહારાજાએ આ વાતના જવાબમાં મને આમ કીધું.' આમ તીર્થંકર મહારાજાને પણ માગ હોય છે. જ્યાં સુધી અગિભાવ ન મળે, ત્યાં સુધી એમને શતાવેદનીય કર્મ બંધાય છે. એ માટે એમને અન્તમુ હૂર્તને ગનિરોધ કરવો પડે. મન, વચન, કાયાની તમામ ક્રિયાઓ એમણે નિવૃત્ત કરવી પડે. એ માટે જ કીધું કે કર્મનિર્જરા થાય એટલે ક્રિયાઓની નિવૃત્તિ થાય અને ક્રિયાનિવૃત્તિ થાય, એટલે અગિભાવ મળે. યેગને નિરોધ થાય, ત્યાં શુકલધ્યાનને ત્રીજે પાયે આવે. શુકલધ્યાનને પહેલે પાયો સાતમા ગુણઠાણાથી હોય. બીજો પાયે જ્યારે કેવળજ્ઞાન પામતે હોય ત્યારે હોય અને ત્રીજો પાયે અહીં, જ્યારે ગનિરોધ કરે ત્યારે આવે. એનું નામ સૂમક્રિય અપ્રતિપાતી. એમાં પહેલાં કાગને રોધે, પછી વચનગને છે. એ પછી મને ગમે છે. એ

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342