________________
ર૩
કહ, કૈસી બીતી? ગુસ્સામાં કહે છેઃ “મહાત્મા! કાંઈ ભાન છે કે નહિ? મગજ ઠેકાણે છે કે નહિં? આં શું કહે છે ?”
રાજા ગુસ્સામાં આ બેલે છે. અને એને ગુસ્સો હોય એનું કારણ છે. એની પાસે ચાર વાનાં છે. એ ચારમાંથી એકેક હેાય તે પણ અનર્થ કરાવે છે, તે રાજાને તે એ ચારે ય છે. એટલે એ ગુસે કરે એમાં નવાઈ શી?
એ ચાર વાનાં ક્યાં? તે'यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता । एकैकमप्यनय किमु यत्र चतुष्टयम् ।'
આમાં ચાર વાનાં છે, એક યૌવન. બીજી ધનસંપત્તિ -ત્રીજો અધિકાર. એથે અવિવેક.
યૌવન અવસ્થા મહાન અનર્થ કરનાર છે. ધનસંપત્તિ જે ધર્મ ન મલે હોય તે મહાઅનર્થ કરાવે છે. કારણકે– લક્ષમી પણ બે જાતની છે. સંસ્કૃતની ને દુષ્કતની. સુકૃતની હોય તે ઠીક. નહિ તે અનર્થ જ કરાવે.
અને પ્રભુત્વ-અધિકાર–એ પણ અનર્થ કરાવે છે. એક પાંચ રુપિયાને પગારદાર પિલિસ હોય, તે ય એ એમ કહે કે અહીં કેમ બેઠે છે? આમ કેમ કરે છે? એ એને એને અધિકાર બોલાવે છે.
અને ચોથો અવિવેક એને મેં કીધું છે કે-સે ગુણ હોય પણ વિવેક વિનાના એ એકડાં વિનાના મીંડાં જેવાં છે. વિવેક તે દશમો નિધિ છે. “સાનેન વૃક્ષારો,
-