________________
૧૩૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને પખાળવું ? તે એમને તે ધારણા, દયાન ને સમાપતિ, પ્રભુ સાથે એકાકાર થઈ જવું, આ જગત્ની સાથે કઈ સંબંધ નહિ, એવું જે ઉત્તમ ધ્યાન, એ જ એમને માટે સાધન છે.
અને ધારાતીર્થે ઘપિતય રાજાઓને ધારાએ તીર્થ છે. એ તરવારની છાશ કે ન્યાયની ધારા. કેઈને અન્યાય ન થાય, દરેકને થેગ્ય ન્યાય આપ, એ રૂપ જે ધારા, એ જ એમને પાપ ધોવાનું તીર્થ છે.
અને હાનતીર્થે ધનાડ્યા ધનાઢયને–પૈસાદારને પિતાના પાપ ધોવાનું તીર્થ “દાન ધર્મ છે. પિતાની શક્તિ મુજબ એણે દાન કરવું જ જોઈએ.
અને છેલ્લે “જાતીર્થે ૩યુવતઃ ક્ષત્તિ, કુલવાન જે બાલિકા છે, સ્ત્રીઓ છે, એમને પિતાના પાપને છેવાનું તીર્થ–લજજામાં રહેવું પિતાની મર્યાદામાં રહેવું એ છે.
માટે તારે તે દાન ધર્મ એ જ તરવાનું ખરેખરું સાધન છે.
દાનથી શું થાય? તે એના વિના પોપકાર થાય જ નહિ. એનાથી શું લાભ થાય છે ? અને એને ચારે ધર્મોમાં મુખ્યધર્મ કેમ કીધે છે? એનું સ્વરૂપ અગ્રે. અધિકાર