________________
( વિજ્ઞાનક્રિયાથી મોક્ષ
રથ એક પૈSIળે
- - - , , , મારા વિનિશ્ચિત યથા,
जगाद वीरो जगते हिताय यः । तथैव किञ्चिद् गदतः स एव मे,
पुनातु धीमान विनयापिता गिरः ॥ જ્ઞાનીભગવંતે કીધું છે કે–પરોપકારના બે પ્રકાર છે. એમાં દ્રવ્યથી પરોપકાર-અન્ન વસ્ત્રાદિક આપવા તે છે. પણ એ પરેપકાર એકાંતિક અને આત્યંતિક નથી. તે સદાકાળ નથી રહેવાના. પણ ભાવપૂરેપકાર એકાંતિક અને આત્યંતિક છે. એનાથી મેક્ષફળ મળવાનું જ છે. અને એ મેક્ષફળ સદાકાળ રહેવાનું જ છે. માટે એ એકાંતિક અને આત્યંતિક છે.
એ ભાવપરોપકાર કોને કહેવાય? તે જિન ધર્મસંપાદન જિનેશ્વર ભગવંતને ધર્મ અન્યને પમાડે, એનું નામ ભાવપરોપકાર કહેવાય. એ બે પ્રકાર છે. એક શ્રત ધર્મ ને બીજે ચારિત્રધર્મ. એમાં મૃતધર્મ એ મુખ્ય છે.
પણ એકલે કૃતધર્મ જ મેક્ષનું કારણ નથી. મા તે જ્ઞાન અને ક્રિયા બંને હોય તે જ મળે. કર્મવેગના અભ્યાસપૂર્વકના જ્ઞાનયેગથી જ મોક્ષ મળશે. એક જ્ઞાનગ જ માને, એકલાં નિશ્ચયનય ઉપર જતું રહે, તે એને મિક્ષ નહિ મળે. અને એ જ રીતે એકલાં કિયા