________________
મહા-સાવક
श्राद्धानां पात्रभक्तानां, कार्पण्यदोषमुक्तये । देशना दानधर्मस्य देया तीर्थहितेच्छुभिः ॥
શાસ્ત્રકાર મહારાજા બતાવી ગયાં કે મેક્ષ મેળવવાની અભિલાષાવાળા જીવે પરોપકાર માટે પ્રયત્ન કરવા જોઇએ. એ પરોપકાર થાય કયારે ? પરાપકાર કરી કાણુ શકે?
તે જે બીજા નુ બૂરુ' જ ચિંતવે, એવાંથી કાંઈ ન થાય. પરાપકાર તે ઉત્તમ કેાટિના પુરુષો જ કરી શકે. જેના હૃદયમાં કૃપણુતા દોષ ન હેાય તે જ કરી શકે. કૃષશુતા દ્વેષ ન હાય, તે હૃદયની આશય-વિશુદ્ધિ થાય. અને આશયની વિશુદ્ધિ થાય, તા જ જીવ પરાપકાર કરી શકે. માટે અમને ઉપદેશકેામે-જ્ઞાનીભગવ ́તાએ કીધુ છે કે હું ગીતાÜ! હે મુનિઓ! તમે પહેલેા ઉપદેશ કૃપણુતાના નાશના જ આપજો. કારણ કેયાં સુધી કૃપણુતા નાશ નહિ પામે, ત્યાં સુધી એનું ભવાભિન’દીપણું નહિ જાય.
:
જીવ એ પ્રકારના હૈાય છે. એક તા સમજે છે કે “ આ મધુ' મારું નથી. હું કાઈ ના નથી. આમાંથી કાંઇ પણ હું સાથે લઈ નથી જવાના.' આવા મેાક્ષાભિની જીવ હાય.
ખીો ભવાભિની હાય, એ આ ભવમાં જ આનદૂ માને. આ બધું મારું' છે. આ અંધુ" મને ક્યારે મળે ??
ન. પ્ર. ૮
-