________________
સ્વાધીનતા: પરમ સુખ
૮૧
મધ્યસ્થ હાય, સમજણુવંત હાય, તે પણ એ અથી એટલે જિજ્ઞાસાવાળા હાવા જોઇએ. દરેક કામમાં પ્રત્યેાજન અને ફળ હાય. વ્યાખ્યાનમાં જઈશુ તે સારું' તત્ત્વ જાણવા મળશે, એનુ નામ જ જિજ્ઞાસા. આવી જિજ્ઞાસા જેનામાં ઢાય એ જ શ્રોતા ખનવા માટે લાયક છે. યશેાવિજયજી મહારાજાએ ત્રીજી ચેગષ્ટિમાં પણ એ જ ખતાવ્યુ છે.
ચેાગની આઠ દૃષ્ટિએ છે. મિત્રા, તારા, ખલા, દ્વીપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, અને પરા. આ આઠ દૃષ્ટિમાં આત્માના વિકાસના ક્રમ અતાન્યા છે. આત્માના અમુક વિકાસ એ પહેલી દૃષ્ટિ. એથી થાડા વધુ વિકાસ એ બીજી સૃષ્ટિ. એમ કરતાં આઠમી દૃષ્ટિ આવે ત્યારે કેવળજ્ઞાન થાય.
6
એમાં ત્રીજી ષ્ટિના સ્વરૂપમાં બતાવ્યું છે કે આ દૃષ્ટિવાળા જીવને હું ક્યારે જાઉં, ને વચન સાંભળું? ” એવી શુશ્રુષા–જિજ્ઞાસા ાય. અને તે જ એને એ વચન પરિણમે. નહિ તે એક કાને સાંભળે ને બીજા કાને નીકળી જાય.
શુશ્રુષા–સાંભળવાની અભિલાષા-શું છે? તે કહે છેઃ સરી એ એધ-પ્રવાહનીજી, એ વિષ્ણુ શ્રુત થકૂપ, શ્રવણુ સમીઢા તે ક્રિસીજી શયિત સુણે જિમ ભૂપ રે જિનજી! ધન ધન તુમ ઉપદેશ....”
શુશ્રુષા એ કૂવાની ‘સર’ જેવી છે. જેમ એક કૂવા તા ખાદ્યો, પણ એમાં ‘સર’ હાય તેા પાણી નીકળે, તે
ન. પ્ર. દુ