________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચના
કેટલાંક લેાકેા મહાન પુરુષોની પણ પરીક્ષા લેવા જાય છે. એમને પૂછે કે ‘કયાં જાવ છે?' તા મેટ્રિકની પરીક્ષા લેવા.' 'શું ભણ્યા છે ? તે કહે' ત્રીજી ગુજરાતી. આવાંને એ પરીક્ષા લેવાના અધિકાર શે છે ?
૩૪
અને 'અનુત્તર' જગમાં પ્રધાનમાં ય પ્રધાન-અનુત્તર એવુ પ્રભુ મહારાજાનુ' પ્રવચન છે. અને એ પણ કેવું છે? ‘નેબાકળ” યુકિતયુક્ત છે. અનેક યુક્તિઓથી ભરપૂર છે. અમારે કાંઇ મામાવાકય પ્રમાણ નથી. અમારા શાસ્ત્રમાં તે અનેક યુક્તિએ બતાવી છે. જીવને ક'ના ખંધ છે, કા ઉદય છે, ઉદીરણા છે અને સત્તા છે. કમ ખાંધે છે, અને ભાગવે છે. ને એમાંથી મુક્તિ પણ મેળવે છે. આ ખધી વાર્તાની યુક્તિએ અમારા પ્રવચનમાં ભરપૂર ભરી છે.
અને ‘સંયુદ્ધ કષ, છેદ્ય અને તાપ-ત્રણેયથી શુદ્ધ અને દેષરહિત આ પ્રવચન છે. ‘ માત્ત” આત્માના ત્રણ શલ્યા છે. માયા શલ્ય, નિયાણાનુ' શલ્ય અને મિશ્વાશય, એ ત્રણેના નાશ કરનાર આ વચન છે.
-
અને-સિટ્રિમñ'સિદ્ધિના મા બતાડનાર છે. સિદ્ધિ એટલે આત્માના ગુણ્ણાના પરિપૂર્ણ રીતે પ્રાદુર્ભાવ. તેનું કારણું આ પ્રવચન છે. ‘મુત્તિખ્ત' માક્ષના માર્ગ છે. 'નિન્ગાળમાં' નિર્વાણુના પણ એ માગ છે. વળી ‘ ત્રિતદ્ દોષ રહિત છે. વિસ ંધિ' સધિ–આંતરા વિનાનું પ્રભુનું વચન છે. અને ‘સવનુqqળમાં'સલાકાના સવ દુઃખાના નાશ કરનાર છે. આવાં પરમાત્માના પ્રવચનમાં
9