________________
ॐ ह्रीँ श्रीँ अर्ह नमः
જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા
પ્રકરણ ૧ લું અણુસ્વરૂપ વિચાર અને તેની વિવિધ વર્ગણુએ
અણુશબ્દની અતિવિસ્તૃત સમજ સર્વ મનુષ્યોને કદાચ ન હોય તો પણ આજની કહેવાતી દુનિયામાં આJશબ્દ ઘેરઘેર પ્રચલિત તો બની જ ગયું છે. વર્તમાન વિજ્ઞાને આશબ્દની મહત્તા સર્વ દેશમાં ખૂબ જ વધારી મૂકી છે. જેથી આણુના વિવિધ આવિષ્કારકે કે એવી આવિષ્કારિત હકીક્તની વાત કરનારાઓ આજે હોંશિયાર તથા બુદ્ધિશાળી કે શિક્ષિત મનાય છે.
જૈનાગમાં તે આજના વૈજ્ઞાનિક કાળ પહેલાને આગૃશબ્દ પ્રચલિત છે. વર્તમાન વિજ્ઞાનને તે જન્મ પણ થયું ન હતું તે પહેલાંનું આણુનું વિશદ વર્ણન જૈનશાસ્ત્રોમાં અસ્તિત્વ ધરાવે છે. જેનાગોમાં વર્ણવિત આનું વર્ણન કેવળ જડપદાર્થની જ સૂક્ષ્માતિસૂક્ષ્મતાને અનુલક્ષીને નહિ હતાં જડ અને ચેતન એ બન્ને પ્રકારના પદાર્થોને અનુલક્ષીને છે. જૈનદર્શન કહે છે કે જડપદાર્થના અણુમાં જે