________________
વિવિધતા છે. પુદ્ગલ એ એકાંતે નથી ગુણકારક કે નથી નુકસાનકારક. ગુણકારક પુદ્ગલ પણ કઈ અમુક પ્રકારે અવસ્થાંતર થઈ દોષકારક સ્વભાવી બની શકે અને દોષકારક પુદ્ગલ, અવસ્થાન્તર થઈ ગુણકારક પણ બની શકે. અમૃત. જેવી ચીજ પણ વિષકારક અને સેમલ જેવા પ્રાણહર પદાર્થો તથા પ્રકારના રસાયણ પ્રયોગથી સુખકારક પણ બની શકે. આ રીતે બાહ્ય જગતમાં વિવિધ અવસ્થાવંત પુગલે, વિશ્વના પ્રાણીઓને વિવિધ રીતે ઉપયોગી અને અનુપયોગી છે. જે જી પુદ્ગલની સહાયથી જ જીવન વ્યતીત કરી શકે તેવા જેને સંસારી, અને પુગલને લેશ માત્ર ઉપયોગ જેને જરૂરી નથી તેવા અને સિદ્ધનાજીવ–મોક્ષના જીવ યા પરમ પદને પ્રાપ્ત પરમાત્મા કહેવાય છે. આમ જીવના બે વિભાગ હવામાં પુદ્ગલ જ કારણ છે. પુદ્ગલના ઉપગથી જ જીવન ચલાવી શકનાર આત્માઓ, પુગલથી શ્રીરનીરવત સંગિત બની રહેલા હોય છે. પુદ્ગલની જરૂરિયાત રહિત પુદ્ગલસંગથી બિલકુલ રહિત છે.
પુગલને સ્વભાવ જ પૂરણ અને ગલન હેવાથી તે કઈપણ એક અવસ્થાવંત રહી શકતું નથી. એટલે જીવને અનુકૂળકારક પગલ પ્રાપ્તિ પણ ચિરસ્થાયી શાંતિદાયક બની શકતી નથી. કેઈક સમયે પણ તે અવસ્થાને નાશ છે. કદાચ દીર્ઘટાઈમ ટકી શકે તેવી અવસ્થાવત પુગલ હોય તે પણ જીવની સાથે તેને સંગ દીર્ઘકાળ સુધી ટકી શકવાનું નિશ્ચિત હોઈ શકતું નથી. એટલે અનુકુળતાદાયક
મ નથી. કેઈક કે તેની
ટીકા