Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 138
________________ ૧૧૩ તેવી રીતે સઘાત પામેલી વ ણાએ પરસ્પર એકમેક ચાંટી જવી જોઇએ. - આના માટે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યુ છે કે એક એવું ક છે કે—જેમ રાળ એ કાષ્ટને એકાકાર કરે છે, તેવી રીતે અધન નામે તે નામક આત્મા અને પુદ્ગલેા અગર પરસ્પર પુદ્ગલાના એકાકાર સંબંધ કરાવે છે. તે ધન નામક પંદર ભેદે છે. તે પંદર ભેદાનુ વર્ણન ક ગ્રંથ વિગેરેમાં નામ કર્મની પ્રકૃતિ અંગે આવતા વનમાંથી સમજી લેવું. આથી સમજી શકાય છે કે ઔદ્વારિકાદિ શરીર નામકર્મીના ઉદયથી ઔદારિકાઢિ શરીર ચેાગ્ય વણાનું ગ્રહણુ, ઔદારિક સોંઘાતન નામકર્મના ઉદ્દયથી ઔદ્યારિકાદિ શરીરને યેાગ્ય પુદ્ગલ સમૂહ વિશેષની સંઘાતરૂપે રચના અને ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદ્દયથી તે સમુહ વિશેષને ઔદારિકાદિ શરીર સાથે પરસ્પર એકમેક સંબંધ થાય છે. અહી સુધી તેા શરીર નામમે બધા કાચા મસાલેા તૈયાર કર્યાં પરંતુ પરસ્પર એકમેક સૉંમિલિત બની ગયેલ તે પુદ્ગલેાનું પિરણમન એટલા પુરતુ જ થઈને અટકી જાય તેા શરીર માત્ર એક ગેાળમટોળ દડા જેવું જ બની રહે. જેથી એ જ સ્થિતિમાં નહિ રહેતાં તેમાંથી હાથ-પગ-માથુ –પેટ-છાતી– પીઠ વગેરે અગા, આંગળાં-નાક-કાન વગેરે ઉપાંગા તથા વાળ—દાંત નખ રેખા વગેરે અગાપાંગા રૂપ શરીરને યાગ્ય અવયવા તૈયાર થાય છે. તેજસ તથા કામણુ શરીરને અગા

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174