________________
૧૧૪
પાંગ હાતાં નથી. જેથી ઔદારિક અ’ગાપાંગ, વૈક્રિય અગાપાંગ અને આહારક અંગેાપાંગ, એમ ત્રણે પ્રકારે “ અંગે!પાંગ નામ” તે તે રીતે શરીરને યાગ્ય અવયવા તૈયાર કરાવે છે. અંગોપાંગ નામકમ થી પ્રાણીના શરીરમાં અંગ-ઉપાંગ ફૂટે છે, પરંતુ કયા અવયવા ક્યાં જોઈ એ તે નક્કી કરી આપનાર તે “ નિર્માણુ નામક ” છે. ગૃહિત વ ણાનું પરિણમન થવામાં “નિર્માણુ નામક પહેલા સમયથી જ અસર કરવા માંડે છે. એટલે પિરણામે ક્રમસર પિરણામ થતુ આવે છે. આવું ક્રમસનિવેશ પરિણામ દરેક પ્રાણીમાં જીવ વિશેષને લીધે જુદી જુદી પરિસ્થિતિવાળા થાય છે. એમ પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે પ્રયાગથી ઉત્પન્ન થતા ક્રમસનિવેશ પરિણામમાં આ નિર્માણુ નામક ” કારણભૂત છે. અગાપાંગની રચના અગાપાંગ નામક વડે થાય છે. પરંતુ જે અંગ જ્યાં શાલી શકે અને ખરાબર ઉપયાગમાં આવી શકે તે રીતે બરાબર સ્થળા નક્કી કરવાનું કામ નિર્માણુ નામક કરી આપે છે. નિર્માણુ નામક નું કામ માત્ર બાહ્ય અંગોપાંગનાં સ્થળા નક્કી કરવા પુરતુ જ છે એમ નથી, પરંતુ શરીરના નાનામેટા તમામ તત્વાના રીતસર ચીતાર નક્કી કરી આપતારે પણ આ નિર્માણ નામક K, જ છે.
''
''
""
એકેન્દ્રિયથી તે પચેન્દ્રિય સુધીના તમામ જીવામાં શરીરના અવયવાની રચના અને અવયવાનુ સ્થાન એક સરખું કે એક ઘાટવાળુ હાતુ નથી. જીવના વ્યાપારથી શરીર રચાય