________________
૧૧૯
ઉતરી ગયેલ હાડકાનું સજન થાય તે જ દરદીને શાંતિ થાય છે, તેવા પ્રકારની સંજનામાં કઈ ખામી રહી જાય તે તેટલી ખેડ તે હાડકાવાળા ભાગમાં રહી જાય છે. એટલે હાડકાંની સંજના જન્મથી જ દરેક જીવને હેય છે. આ સંજના દરેક પ્રાણીને એક સરખી હોતી નથી. ભિન્ન ભિન્ન પ્રકારની સંજનાનુસાર ભિન્ન ભિન્ન પ્રકારે હાડની મજબૂતી હોય છે. અને તે મજબૂતી, સંસારના પ્રત્યેક પ્રાણીઓમાં અનેક જાતની ચડતા ઉતરતા ક્રમની માલુમ પડે છે. પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરીને છ દષ્ટાંતથી છ પ્રકારની મજબુતી જૈનાગમમાં સમજાવવામાં આવી છે. તે વજીરૂષભનારાચાદિ છ પ્રકારે સંઘયણનું વર્ણન પણ કર્મ ગ્રંથાદિમાં દર્શાવેલ નામકર્મની પ્રકૃતિઓના સ્વરૂપમાંથી સમજી લેવું જરૂરી છે. - લાકડાઓમાં આવતા સાંધાઓનું સંધાણ વધુ બજબુત બનાવવા માટે સુથાર લેકે જુદા જુદા પ્રકારે બેલાતા સાંધાઓ વડે સંધાણ કરે છે.અને એવા સાંધાઓને “ગૌમુખી” વિગેરે નામથી ઓળખે છે. એ રીતે પ્રાણીઓના શરીરમાં હાડકાંના સાંધાઓને પણ વ્રજરૂષભનારાચાદિ નામે ઓળખાવેલ છે.
શરીરનાં અંગોપાંગ વગેરે જીવને ઉખન્ન થતાની સાથે કંઈ તૈયાર થઈ જતાં નથી. પણ ગ્રહણ કરેલી વર્ગમાં પહેલા સમયથી જ એ પરિણામ થવા માંડે છે કે પરિમુમતાં પરિણમતાં તે પરિણામ અમુક ટાઈમે તે અંગે પાંગ