________________
૧
લખન લે છે અને ત્યારપછી સંકોચન દ્વારા પ્રાપ્ત થયેલ ખળ વડે જ ઉંચે કૂદી શકે છે. અન્યથા કૂદી શકતા નથી.. તેવી રીતે ભાષાવિણાઓને છેડી મૂકવા માટે તે જ પુદ્ગલાનું અવલંબન લેવાય છે.
શેષ ઔદ્યારિકાદિ શરીર યોગ્ય પાંચ વ ણાઓમાંથી ગ્રહણ કરાતા પુદ્ગલકાને તે ઔદારિકાદિ શરીરરૂપે પરિમાવે છે, પણ છેડી મુકાતા નથી. તેને તેા બંધન નામક વડે પેાતાની સાથે આત્મા જોડી દે છે. ભાષા–ઉચ્છુવાસ અને મનેાવણાના પુદ્ગલ સ્કધાને તે આત્મા સાથે. સંબંધિત બનવામાં હેતુભૂત તેઓનુ બંધન નામક નહિ હાવાથી તેઓને તે પૂના સમયે ગ્રહણ કરે અને પછીના સમયે છેડી મૂકે. એ પ્રમાણે થયા જ કરે છે.
ધે
ભાષા—ઉચ્છ્વાસ અને વિચારસ્વરૂપે પરિણમાવી છેડી. મૂકાતાં તે અણુ આજના વૈજ્ઞાનિક પ્રયોગાદ્વારા કાગળ યા અન્ય ચીજ ઉપર અંકિત થતા હાઈ, તે અણુસ્ક ંધ પુર્દૂગલ સ્વરૂપ હાવાની જૈનદર્શનકથિત માન્યતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. રેડીએ-ગ્રામેફેન વિગેરે ભાષાના પુદ્દગલાને અંકિત કરતા પ્રયોગા છે. અસત્ય શેાધક યંત્ર” તે વિચારના પુગલાને અંક્તિ કરતા પ્રયોગ છે અને ઉચ્છ્વાસને પણ ગ્રહણુ કરતા એક પ્રયોગ કિસ્મત નામે માસિક”ના ડીસેમર ૧૯૬૨ના અંકમાં નીચે મુજબ વાંચવામાં આવ્યો હતા.
“ અમેરીકાના એક ડૉકટરે, ક્રાધીઢશાયુક્ત એક માન-