________________
શકતું નથી અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે.. કેમકે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત. તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો તે. પરાજ્ય પામેલ રાજવિહેણ નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મને ક્ષય થયા બાદ અઘાતી કર્મો અલ્પ ટાઈમમાં. જ ક્ષય થવાના પરિણામે આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થીતિ. અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર અવસ્થા પ્રાપ્ત થાય છે.. આત્માનું શાશ્વત સ્થાન તો આ ચાર સંગવાળું છે. પરંતુ ઘાતી કર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે આત્મા તેથી, વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શક્તો નથી.. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે અવ્યાબાધ-અક્ષયસ્થીતિ-અરૂપીપણું અને અગુરુલઘુપણામાં જ છે. એ સ્થિતિની પ્રાપ્તિ અઘાતી કર્મોને સંબંધ આત્મામાંથી સર્વથા છૂટી જવાથી. જ થાય છે. પરંતુ તે સંબંધને છૂટકારે તે ઘાતકર્મના છૂટકારાથી જ થાય અને ઘાતકર્મને છૂટકારો મેહનીય કર્મના છૂટકારાથી જ થાય છે.
મોહનીયકર્મની વિવિધ અવસ્થાના સંબંધથી અમુક ક્રમે ક્રમે સર્વથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે ઓળખાવી છે. કઈ દશાસૂચક ગુણસ્થાનકમાં કર્મને બંધ-ઉદય-ઉદીરણું અને. સત્તાસ્વરૂપ સંબંધ આત્માને કે કે બની રહે છે? અને અને ગુણસ્થાનકમાં આગળ વધતાં મેહનીય કર્મને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન.