________________
66
કેટલાક લેાક એવી માન્યતા ધરાવે છે કે જૈનદર્શન તા માત્ર કમ વાદી જ છે. પરંતુ માત્ર કર્મવાદી જ છે” એમ માની લેવું તે ભૂલ ભરેલું છે. કેમકે કાર્ય ની ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્મોને જ માનનાર નહિ હાતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાથ એ પાંચે સમવાય કારણાને માનનાર અનેકાન્તવાદી દેન છે. આમ છતાં કેટલાકને માત્ર કવાદીની જ ભ્રાન્ત માન્યતા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણા પૈકી કમ'નુ' સ્વરૂપ, શેષ ચાર કારણા કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વવાયેલુ જોવામાં આવે છે.
વર્તમાન જૈન આગમેામાં તે કર્મવાદનુ' સ્વરૂપ અમુક પ્રમાણમાં જ વર્ણ વેલ છે. કવિચારનું મૂળ તેા જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના ખારમા અંગના ચૌદ પૂર્વ વાળા ચાથા ભેદમાં છે. તેમાં ક`પ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વ પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારા પર પરાએ ઉતરી આવેલ છે, અને સંઘરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યાએ નિર્માણ કરેલ ક વાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાદનું સ્વરૂપ સંપૂર્ણ - પણે તે નહિ, પણ અમુક અંશે તેા જાણી-સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મીવાદ વિષય પણ અન્ય નામાં કહેલ ક વાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પશી છે.
ક સત્તા ઉપર વિજય મેળવીને જ્યે પરમાત્મપદ પ્રાપ્ત