________________
ટ
કરવા માટે ધર્મતત્વની અદ્ભૂત શક્તિઓને ઉપયોગ કેવી રીતે કરવા જોઈએ ? તેનુ સચાટ પ્રતિપાદન જૈનદર્શીન દ્વારા સરલ અને સુંદર રીતે સમજી શકાય છે. એટલું જ નહિ પરંતુ દ્રશ્ય જગતની રચના કણ કરે છે ? કેવી રીતે કરે છે? શા માટે કરે છે? તે સંબંધી વાસ્તવિક હકિકત પણ આ જૈનદર્શન કથિત કવાદ ઉપરથી જ સમજી શકાય છે.